વડોદરામાં પોલીસની દાદાગીરી: કર્ફ્યૂમાં ગલ્લો ખુલ્લો રાખનાર સામે કાર્યવાહીને બદલે પોલીસ કર્મીઓએ ઢોર માર મારી કપડાં ફાડી નાંખ્યા
વડોદરા શહેરનાના વડસર બ્રિજ પાસે કર્ફ્યૂના સમય બાદ પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ ઢોર માર-મારવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં સમા પોલીસ મથકના જવાનોએ મફતમાં ડુંગળી ન આપનાર શાકભાજીના વેપારીને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાને […]