સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કથામાં કહ્યું, સાવરણો 2022માં ગુજરાતમાં તો આવશે જ, કોને સાફ કરશે નક્કી નહીં

સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કરેલી રાજકીય ટીપ્પણી વાઈરલ થઈ રહી છે. વિશ્વવલ્લભ સ્વામીએ કથામાં કહ્યું કે,’ દિલ્હીથી નીકળેલો સાવરણો કંઈક તો સાફ કરશે જ. સાવરણાનું તો કામ જ સાફ કરવાનું છે.’ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જગ્યા […]

જયા પાર્વતી વ્રત: શુ કરવું? શુ ન કરવું? પૂજન વીધી અને માહત્મ્ય જાણો

જયા પાર્વતી વ્રતનો પ્રારંભ 21 જુલાઈને બુધવારથી થઈ રહ્યો છે. વ્રત સાથે જોડાયેલી મહત્વની બાબતો વિશે અહીં જણાવાયું છે. જયા પાર્વતીવ્રતને વિજ્યાવ્રત પણ કહેવાય છે. ખાસ કરીને વિવાહીત મહિલાઓ અને કુંવારીકાઓ આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી, વિવાહીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે. વ્રત દરમ્યાન […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 29 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 61 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં 4 કેસ વધ્યા છે. ગઇ કાલે 24 કોરોના કેસ નોંધાયા હતા ત્યાં જ આજે કોરોના વાયરસના 29 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.73 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી […]

એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે દિવસમાં તને આનો જવાબ આપીશ. બીજા દિવસે ગુરુ પાસે એક વ્યક્તિ થોડાક ફળો અને મીઠાઈ લઈને આવ્યો. તેણે પ્રણામ કરી બધી વસ્તુઓ ગુરુ સામે રાખી. ગુરુએ તે વ્યક્તિ સાથે વાત પણ કરી નહીં. પીઠ ફેરવી બધા ફળ અને મીઠાઈ ખાઈ ગયા. આ જોઈને વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયો. જાણો પછી શું થયું?

એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે દિવસમાં તને આનો જવાબ આપીશ. બીજા દિવસે ગુરુ પાસે એક વ્યક્તિ થોડાક ફળો અને મીઠાઈ લઈને આવ્યો. તેણે પ્રણામ કરી બધી વસ્તુઓ ગુરુ સામે રાખી. ગુરુએ તે વ્યક્તિ સાથે વાત પણ કરી નહીં. પીઠ ફેરવી બધા ફળ […]

રાઈના દાણા અનેક સમસ્યાઓ માટે છે રામબાણ ઈલાજ, માથામાં દુખાવો અને માઈગ્રાનમાં ખૂબ જ ફાયદાકારક છે

રાઈનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અથાણા, ઢોકળા, સાંભર, પોહા, નારિયેળની ચટણી, દાળ વગેરે જેવી દરેક ચટાકેદાર વાનગીમાં પણ વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈનો વઘાર કરવાથી કોઈ પણ વાનગીના સ્વાદ ડબલ થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ તે રાઈ ફક્ત વઘાર માટે જ ઉપયોગમાં નથી લેવામાં આવતી. તેમાં પરેલા […]

ઘરમાં એક બાળક અને સુંદર પત્ની હોવા છતાં લફરાબાજ પતિ કુંવારો હોવાનું કહીને ત્રણને ફેરવતો હતો, વોટ્સએપ ચેટથી ભાંડો ફૂટ્યો

આજના સમયમાં ધીરે ધીરે લગ્નતેર સંબંધો સતત વધી રહ્યા છે. ફાસ્ટ લાઈફસ્ટાઇલના કારણે લોકો ઘરમાં ક્વોલિટી સમય પસાર નથી કરી શકતાં જેના કારણે બહાર વધુ સંબંધો બંધાતા જાય છે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવો જ એક લગ્નેત્તર સંબંધનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ ઘરમાં પત્નીને મૂકીને બહાર બીજી ત્રણ ત્રણ પ્રેમિકા ફેરવતો હતો. જોકે […]

યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળીને બહેનપણીની કરી નાખી હત્યા, ગળું દબાવી હત્યા કરી ખાડો ખોદીને મૃતદેહ દાટી દીધો

ઝારખંડના (Jharkhand) દુમકામાં (Dumka) 9મી જુલાઈથી લાપતા એક વિદ્યાર્થીની સોમવારે ખાડામાં દાટેલી લાશ (Dead Body) મળી આવી છે. જોકે, આ ઘટનાની તપાસ થતા મોટો ઘટસ્ફોટ થયો છે. સોની (Soni) નામની વિદ્યાર્થીની હત્યા (Murder) તેની જ બહેનપણી કોમલે કરાવી નાખી હતી. કોમલે તેના બોયફ્રેન્ડ સાથે મળી સોનીની ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ તેના મૃતદેહને ખાડો […]

બનાસકાંઠામાં પ્રેમિકાએ શરીર સંબંધની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રેમીએ કુહાડીથી હત્યા કરી નાખી, પુત્ર જોઈ જતાં તેને પણ પતાવી દીધો

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા મેઢાળા ગામે (Medhala village double murder case) ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હત્યાનો ગુનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી દીધો છે. અનૈતિક પ્રેમ સંબંધ અને પૈસાની લેતી દેતી મામલે પ્રેમીએ જ પ્રેમિકા (Lover) અને તેના પુત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે હત્યારા પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ […]

દીકરાનું થયું મોત, વહુ બાળકોને મૂકીને જતી રહી, પૌત્ર-પૌત્રીઓને ભણાવવા 100 વર્ષની ઉંમરે દાદા શાકભાજી વેચે છે

વ્યક્તિની અમુક ઉંમર થાય એટલે શરીરની સાથે-સાથે મન પણ સાથ આપવાનું છોડી દે. ખાસ કરીને 60-65 વર્ષની ઉંમર બાદ મોટાભાગના લોકો કામમાંથી નિવૃતિ લઈ લેતા હોય છે. વ્યક્તિ વૃદ્ધ થાય એટલે આખો દિવસ શેરીના ઓટલા પર પોતાની વયના મિત્રો સાથે બેસીને ગપ્પા-ગોષ્ટી કરવામાં અથવા મંદિરે ભજન-કીર્તિન કરવામાં અને આરામ કરવામાં પસાર કરે. તમે પણ તમારા […]

લઘુમતિ સમાજના શિક્ષક દંપતિએ તેમની ત્રણેય દીકરીઓને ડોક્ટર બનાવીને સમાજને નવો રાહ ચીંધ્યો, દીકરીઓ વિદેશ જવાનું ટાળી દેશમાં સેવા આપવા મક્કમ

અંકલેશ્વરના ખરોડ ગામે રહેતા અયાઝ અહમદ ખરોડીયા કોંઢ ગામે એક સ્કૂલમાં આચાર્ય જ્યારે પત્ની શહેનાઝ ખરોડીયા પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે. લઘુમતિ સમાજના શિક્ષક દંપતિના પરિવારને ત્રણ દીકરીઓ છે જે ત્રણેય ડોક્ટર બની છે. આ શિક્ષક દંપતિએ દીકરીઓને ડોક્ટર બનવાનું તેમના જન્મ સમયે જ નક્કી કર્યું હતું.જેના પગલે આજે તેમની ત્રણેય દીકરીઓમાં […]