ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 29 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 61…
ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં 4 કેસ વધ્યા છે. ગઇ કાલે 24 કોરોના કેસ નોંધાયા હતા ત્યાં જ આજે કોરોના વાયરસના 29 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.73 ટકાએ પહોંચી ગયો છે.…
Read More...
Read More...
એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે…
એક શિષ્ય હતો. તેણે ગુરુને પુછ્યું સંસારમાં જીવન જીવવાની સાચી રીત કઈ છે? ગુરુએ કહ્યું કે એક બે દિવસમાં તને આનો જવાબ આપીશ. બીજા દિવસે ગુરુ પાસે એક વ્યક્તિ થોડાક ફળો અને મીઠાઈ લઈને આવ્યો. તેણે પ્રણામ કરી બધી વસ્તુઓ ગુરુ સામે રાખી. ગુરુએ તે…
Read More...
Read More...
રાઈના દાણા અનેક સમસ્યાઓ માટે છે રામબાણ ઈલાજ, માથામાં દુખાવો અને માઈગ્રાનમાં ખૂબ જ ફાયદાકારક છે
રાઈનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અથાણા, ઢોકળા, સાંભર, પોહા, નારિયેળની ચટણી, દાળ વગેરે જેવી દરેક ચટાકેદાર વાનગીમાં પણ વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈનો વઘાર કરવાથી કોઈ પણ વાનગીના સ્વાદ ડબલ થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ…
Read More...
Read More...
ઘરમાં એક બાળક અને સુંદર પત્ની હોવા છતાં લફરાબાજ પતિ કુંવારો હોવાનું કહીને ત્રણને ફેરવતો હતો, વોટ્સએપ…
આજના સમયમાં ધીરે ધીરે લગ્નતેર સંબંધો સતત વધી રહ્યા છે. ફાસ્ટ લાઈફસ્ટાઇલના કારણે લોકો ઘરમાં ક્વોલિટી સમય પસાર નથી કરી શકતાં જેના કારણે બહાર વધુ સંબંધો બંધાતા જાય છે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવો જ એક લગ્નેત્તર સંબંધનો કિસ્સો સામે…
Read More...
Read More...
યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળીને બહેનપણીની કરી નાખી હત્યા, ગળું દબાવી હત્યા કરી ખાડો ખોદીને મૃતદેહ દાટી…
ઝારખંડના (Jharkhand) દુમકામાં (Dumka) 9મી જુલાઈથી લાપતા એક વિદ્યાર્થીની સોમવારે ખાડામાં દાટેલી લાશ (Dead Body) મળી આવી છે. જોકે, આ ઘટનાની તપાસ થતા મોટો ઘટસ્ફોટ થયો છે. સોની (Soni) નામની વિદ્યાર્થીની હત્યા (Murder) તેની જ બહેનપણી કોમલે કરાવી…
Read More...
Read More...
બનાસકાંઠામાં પ્રેમિકાએ શરીર સંબંધની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રેમીએ કુહાડીથી હત્યા કરી નાખી, પુત્ર જોઈ…
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા મેઢાળા ગામે (Medhala village double murder case) ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હત્યાનો ગુનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી દીધો છે. અનૈતિક પ્રેમ સંબંધ અને પૈસાની લેતી દેતી મામલે પ્રેમીએ જ પ્રેમિકા (Lover)…
Read More...
Read More...
દીકરાનું થયું મોત, વહુ બાળકોને મૂકીને જતી રહી, પૌત્ર-પૌત્રીઓને ભણાવવા 100 વર્ષની ઉંમરે દાદા શાકભાજી…
વ્યક્તિની અમુક ઉંમર થાય એટલે શરીરની સાથે-સાથે મન પણ સાથ આપવાનું છોડી દે. ખાસ કરીને 60-65 વર્ષની ઉંમર બાદ મોટાભાગના લોકો કામમાંથી નિવૃતિ લઈ લેતા હોય છે. વ્યક્તિ વૃદ્ધ થાય એટલે આખો દિવસ શેરીના ઓટલા પર પોતાની વયના મિત્રો સાથે બેસીને…
Read More...
Read More...
લઘુમતિ સમાજના શિક્ષક દંપતિએ તેમની ત્રણેય દીકરીઓને ડોક્ટર બનાવીને સમાજને નવો રાહ ચીંધ્યો, દીકરીઓ…
અંકલેશ્વરના ખરોડ ગામે રહેતા અયાઝ અહમદ ખરોડીયા કોંઢ ગામે એક સ્કૂલમાં આચાર્ય જ્યારે પત્ની શહેનાઝ ખરોડીયા પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે. લઘુમતિ સમાજના શિક્ષક દંપતિના પરિવારને ત્રણ દીકરીઓ છે જે ત્રણેય ડોક્ટર બની છે. આ…
Read More...
Read More...
જામનગર- ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કૂતરું આડું ઉતરતા કાર પલટી જતાં બે સગા ભાઈઓના મોત, આઠ…
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના પડાણા પાટિયા પાસે કાલે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકો પડાણાના સરપંચના…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 24 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 74…
ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.72 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 74 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.…
Read More...
Read More...