Browsing category

સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ, 20 દર્દીના મોત, 282 ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 606 અને કુલ કેસ 9,932

કોરોના આફતે જાણે ગુજરાતના બાનમાં લીધું હોય તેવા હાલ છે. અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તંત્ર અને સરકાર આ આફત સામે લડવા માટે સતત મહેનત કરી રહી છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ […]

લૉકડાઉનમાં 67% મજૂરો થયા બેરોજગાર, 74% લોકોને ખાવાના ફાંફાં, 61% પરિવારો પાસે એટલા પૈસા નથી કે એક સપ્તાહનું કરીયાણું પણ ખરીદી શકે: સર્વે

કોરોના મહામારી (Coronavirus)ના કારણે દેશ 50 દિવસથી લોકડાઉનમાં છે. આ લોકડાઉને (Lockdown) અર્થવ્યવસ્થા પર મોટી અસર કરી છે. અને બીજા શબ્દોમાં કહીએ તો અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. કામ બંધ થઇ જવાથી અનેક શ્રમિકોએ નોકરી ગુમાવી છે. એક સર્વે મુજબ લોકડાઉનથી 67 ટકા લોકોની નોકરી જતી રહી ચે. અને આ ભારતની વસ્તીનો બે તૃયાંશ ભાગ […]

કાળમુખા કોરોનાની કાળજુ કંપાવી દે અને પથ્થર દિલને પણ ચોધાર આંસુએ રડાવી દે તેવી ઘટના, શ્રમિક માતા પોતાના બાળકને ટ્રોલી બેગ પર સૂવડાવીને લઈ જઈ રહી છે ઘર

કોરોના વાયરસે દુનિયા આખીને ભરડામાં લીધી છે. તેમાં ભારત પણ બાકાત નથી. મોદી સરકારે કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા સખત લોકડાઉનની જાહેરાત કરતા દિવસ-રાત ધમધમતા ઉદ્યોગ ધંધાઓ અચાનક ઠપ્પ પડી ગયા. હજારો કિલોમીટર દૂર બીજા રાજ્યોમાંથી રોજી રળવા વિકસીત કહેવાતા રાજ્યોમાં ગયેલો શ્રમિક બાપડો બની ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

મોરબીમાં GRD જવાનોનો ‘પાવર’ તો જુઓ : ધોકા લઈને ગામના શ્રમિકો પર તૂટી પડ્યાં, જવાનોના ત્રાસથી લોકો ત્રાહિમામ

લોકડાઉન 3.0 (Lockdown 3.0) ચાલી રહ્યું છે ત્યારે 40 ડીગ્રી તાપમાનમાં પોલીસ પોતાના પરિવાર અને પોતાના જીવના જોખમે 17 કલાક ફરજ બજાવી રહી છે. મોરબી પોલીસ (Morbi Police)ની આ જ કામગીરી લોકોના દિલમાં ઘર કરી ગઈ છે. બીજી બાજુ અનેક લોકોના દિલમાં જીઆરડી (Gram Rakshak Dal) જવાનો વિરુદ્ધ નારાજગી પણ જોવા મળી છે. જીઆરડી જવાનો […]

લોકડાઉનમાં ખડે પગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની અમદાવાદના તબીબો કરશે મફત સારવાર, મેડિકલ એસોસિયેશનનો મહત્વનો નિર્ણય

કોરોનાનું (coronavirus) સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આવી સ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનનો (Ahmedabad Medical Association) મહ્ત્વનો નિર્ણય સામે આવ્યો છે. શહેરના દરેક ઝોનમાં ફરજ ફરજ બજાવતા પોલીસ જવાનોની મફત સારવાર કરશે શહેરના તબીબો. એક તરફ કોરોના વાયરસના કેસ વધતા તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ ધોમધખતા તાપમાં પણ શહેરના પોલીસ જવાનો ફરજ બજાવી […]

ગોંડલ તાલુકાના અમુક ગામોના આકાશમાં દેખાયો વિચિત્ર અવકાશી નજારો, અગનગોળા ઉડતા દેખાયા

ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે બુધવારના રાત્રે 9.00 કલાકે અચાનક આકાશમાં કોઈ અગનગોળા ઉડતા હોય તેવું દેખાતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ગામના કેટલાક યુવાનો દ્વારા તાકીદે મોબાઈલમાં વીડિયો શુટિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ઘણા લોકોએ તર્કવિતર્કો સાથે કહ્યું હતું કે, કોઈ ઉંચાઈએ પ્લેન ઉડી રહ્યું છે અને તેમાંથી અગન ગોળા છોડવામાં આવી રહ્યા છે. […]

કોરોનાથી પિતાનું મોત થતાં અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 11 વર્ષનો છોકરો 10 દિવસ ઘરમાં એકલો રહ્યો

કોરોનાથી પિતાનું મોત થતાં અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 11 વર્ષના દીકરાને 10 દિવસ ઘરે એકલા રહેવું પડ્યું હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના ગોરેગાંવ વિસ્તારની આ ઘટનામાં 11 વર્ષના છોકરા હર્શિલ સિંઘના પિતા સુરેન્દ્રસિંહનું એક ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. મોત બાદ તેમનો કોરોના રિપોર્ટ આવ્યો હતો, જે પોઝિટિવ હતો. લેટેસ્ટ ન્યૂઝ […]

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત, નાના વેપારીઓ, રિક્ષા ચાલકો અને ફેરીયાઓને મળશે 2 ટકા વ્યાજે લોન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનના કારણે મંદ પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારતની વાત કરતા 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેના પગલે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. આ યોજના અંતર્ગત બેંકો અરજીના આધારે લોન પાસ કરશે અને એક […]

ગુજરાતમાં ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના જીવ બચાવવા માટે રૂ. 40 હજારનું એક એવાં બે ઇન્જેક્શન વિનામૂલ્યે અપાશે, જેનાથી મૃત્યુનું પ્રમાણ ઘટશે

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો વધી રહેલો આંકડો ચિંતાજનક છે, મહત્તમ કિસ્સામાં શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતાં બંધ થવાને કારણે આ સ્થિતિ ઊભી થાય છે. આમ થતું અટકે તે માટે ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મંગાવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીને આપી તેનો જીવ બચાવવામાં આવશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

કોરોના વાઈરસ કદાચ ક્યારેય ખતમ નહીં થાય, દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઈએ: WHO

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ. માઈક રેયાને કહ્યું છે કે, કોરોના ક્યારેય ખતમ ન થાય એવી બીમારી છે. દુનિયાએ તેની સાથે જ જીવતા શીખવું પડશે. તેમણે કહ્યું કે, HIV પણ હજી સુધી ખતમ નથી થયો, પરંતુ આપણે તેની સાથે જીવતા શીખી ગયા છીએ. રેયાને કહ્યું કે, હાલ હું કોઈ બીમારીઓની સરખામણી નથી […]