Browsing Category

સમાચાર

કાળમુખા કોરોનાની કાળજુ કંપાવી દે અને પથ્થર દિલને પણ ચોધાર આંસુએ રડાવી દે તેવી ઘટના, શ્રમિક માતા…

કોરોના વાયરસે દુનિયા આખીને ભરડામાં લીધી છે. તેમાં ભારત પણ બાકાત નથી. મોદી સરકારે કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા સખત લોકડાઉનની જાહેરાત કરતા દિવસ-રાત ધમધમતા ઉદ્યોગ ધંધાઓ અચાનક ઠપ્પ પડી ગયા. હજારો કિલોમીટર દૂર બીજા રાજ્યોમાંથી રોજી રળવા વિકસીત…
Read More...

મોરબીમાં GRD જવાનોનો ‘પાવર’ તો જુઓ : ધોકા લઈને ગામના શ્રમિકો પર તૂટી પડ્યાં, જવાનોના…

લોકડાઉન 3.0 (Lockdown 3.0) ચાલી રહ્યું છે ત્યારે 40 ડીગ્રી તાપમાનમાં પોલીસ પોતાના પરિવાર અને પોતાના જીવના જોખમે 17 કલાક ફરજ બજાવી રહી છે. મોરબી પોલીસ (Morbi Police)ની આ જ કામગીરી લોકોના દિલમાં ઘર કરી ગઈ છે. બીજી બાજુ અનેક લોકોના દિલમાં…
Read More...

લોકડાઉનમાં ખડે પગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની અમદાવાદના તબીબો કરશે મફત સારવાર, મેડિકલ એસોસિયેશનનો…

કોરોનાનું (coronavirus) સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આવી સ્થિતિમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશનનો (Ahmedabad Medical Association) મહ્ત્વનો નિર્ણય સામે આવ્યો છે. શહેરના દરેક ઝોનમાં ફરજ ફરજ બજાવતા પોલીસ જવાનોની મફત સારવાર કરશે શહેરના તબીબો.…
Read More...

ગોંડલ તાલુકાના અમુક ગામોના આકાશમાં દેખાયો વિચિત્ર અવકાશી નજારો, અગનગોળા ઉડતા દેખાયા

ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે બુધવારના રાત્રે 9.00 કલાકે અચાનક આકાશમાં કોઈ અગનગોળા ઉડતા હોય તેવું દેખાતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ગામના કેટલાક યુવાનો દ્વારા તાકીદે મોબાઈલમાં વીડિયો શુટિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ઘણા લોકોએ…
Read More...

કોરોનાથી પિતાનું મોત થતાં અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 11 વર્ષનો છોકરો 10 દિવસ ઘરમાં એકલો રહ્યો

કોરોનાથી પિતાનું મોત થતાં અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 11 વર્ષના દીકરાને 10 દિવસ ઘરે એકલા રહેવું પડ્યું હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના ગોરેગાંવ વિસ્તારની આ ઘટનામાં 11 વર્ષના છોકરા હર્શિલ સિંઘના પિતા સુરેન્દ્રસિંહનું…
Read More...

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત, નાના વેપારીઓ, રિક્ષા ચાલકો અને ફેરીયાઓને…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનના કારણે મંદ પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારતની વાત કરતા 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેના પગલે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે.…
Read More...

ગુજરાતમાં ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના જીવ બચાવવા માટે રૂ. 40 હજારનું એક…

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો વધી રહેલો આંકડો ચિંતાજનક છે, મહત્તમ કિસ્સામાં શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતાં બંધ થવાને કારણે આ સ્થિતિ ઊભી થાય છે. આમ થતું અટકે તે માટે ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો…
Read More...

કોરોના વાઈરસ કદાચ ક્યારેય ખતમ નહીં થાય, દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઈએ: WHO

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ. માઈક રેયાને કહ્યું છે કે, કોરોના ક્યારેય ખતમ ન થાય એવી બીમારી છે. દુનિયાએ તેની સાથે જ જીવતા શીખવું પડશે. તેમણે કહ્યું કે, HIV પણ હજી સુધી ખતમ નથી થયો, પરંતુ આપણે તેની સાથે જીવતા…
Read More...

અમદાવાદીઓ માટે સારા સમાચાર, આ શરતો સાથે આજથી શાકભાજી, અનાજ અને કરિયાણાની દુકાનો ખુલશે

કોરોનાનું એપી સેન્ટર બની ગયેલા અમદાવાદને બચાવવા રાજ્ય સરકારે પરિણામલક્ષી પગલાં ભરવા માટે જાણીતા સિનિયર IAS રાજીવકુમાર ગુપ્તાને હવાલો સોંપ્યાના ગણતરીના જ કલાકોમાં તેમણે અને મ્યુનિસિપલ કમિશનરનો નવો હવાલો જેમને સોંપાયો તે મુકેશકુમારે સંક્રમણના…
Read More...

વેક્સિન જ નથી કોરોનાનો એકમાત્ર ઇલાજ, સ્વદેશી સહિત 7 દવા પર ટ્રાયલ ચાલી રહી છે, એક-બે મહિનામાં સસ્તી…

કોરોના વિરુદ્ધ દેશની ટોચની સાયન્ટિફિક રિસર્ચ સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની 37 લેબમાં લૉકડાઉન દરમિયાન વિજ્ઞાનીઓ વિવિધ રિસર્ચમાં અને ટેક્નિકલ ડેવલપમેન્ટમાં વ્યસ્ત છે. CSIRના ડાયરેક્ટર જનરલ ડૉ. શેખર માંડેએ…
Read More...