રોજ 200 કિમી સાયકલ ચલાવીને આ શ્રમિકો મુંબઈથી સાતમા દિવસે પહોંચ્યા લખનૌ…
એ સત્ય છે કે, જંગ કોઈપણ હોય, જીતે એ જ છે જેનામાં આત્મવિશ્વાસ હોય, અનુકૂલનની ક્ષમતા હોય. આ ફોટાઓને જુઓ. તેમા એ બધુ જ તમને દેખાશે. સેંકડો માઈલનું અંતર હતું તો શું થઈ ગયું? તેમની પાસે ખાવા માટે કશું જ નહોતું, તો શું થઈ ગયું? પરંતુ તેમની પાસે વિશ્વાસ હતો. કોઈકે આ અંતર પગપાળા જ […]