કોરોના સંક્રમણથી બચવા માટે ઠંડુ નહીં પણ હુંફાળું પાણી પીઓ, આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય પાસેથી જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો …
કોરોનાથી બચવા માટે આયુર્વેદિક નુસખા અને વેક્સીન સાથે જોડાયેલા મહત્ત્વના સવાલોના જવાબ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો … 1) વાઈરસ કેવો હોય છે અને શરીર પર કેવી રીતે હુમલો કરે છે? વાઈરસ નાનો હોય છે. તેને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે કે તે એક જીવંત […]