Browsing category

સમાચાર

કોરોના સંક્રમણથી બચવા માટે ઠંડુ નહીં પણ હુંફાળું પાણી પીઓ, આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય પાસેથી જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો …

કોરોનાથી બચવા માટે આયુર્વેદિક નુસખા અને વેક્સીન સાથે જોડાયેલા મહત્ત્વના સવાલોના જવાબ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો … 1) વાઈરસ કેવો હોય છે અને શરીર પર કેવી રીતે હુમલો કરે છે? વાઈરસ નાનો હોય છે. તેને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે કે તે એક જીવંત […]

સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન: બહાર જમવા નીકળેલા ન્યૂઝીલેન્ડના PMને રેસ્ટોરાંમાં ના મળી એન્ટ્રી, કાયદો બધાના માટે સરખો. ભારતમાં આવું કોઈ સ્વપ્ને પણ વિચારી શકે?

કોરોનાને પ્રસરતો અટકાવવામાં સફળ રહેલા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. જેનો અનુભવ હાલમાં જ પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે નીકળેલાં દેશનાં મહિલા વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્નને થયો હતો. તેઓ જે રેસ્ટોરાંમાં જમવા પહોંચ્યા હતા ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા કોઈ ખાલી જગ્યા ના હોવાથી પીએમને […]

પંચમહાલના નરાધમે વિકૃતિની તમામ હદ કરી પાર: સગીરા પર દુષ્કર્મ આચરી કરી લોહીલુહાણ, તે લોહીથી દિવાલ પર નામ લખવાનો કર્યો પ્રયાસ

હાલના સમયમાં વાસનાં ભરેલાં નરાધમોએ વિકૃતિની તમામ હદ વટાવી ચૂકી છે. પંચમહાલના હાલોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને કંપારી છૂટી જશે. હાલોલના નાનકડા ગામમાં એક યુવાને પાડોશમાં રહેતી એક સગીરાને જબરદસ્તી ધાબે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે લોહીલુહાણ થયેલી સગીરાનાં લોહીથી જ તેણે દિવાલ પર નામ લખવાનો […]

લોકડાઉનના ઉડ્યા ધજાગરા! ભૂપેન્દ્રસિંહને રાહત મળતાં ભાજપ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ફટાકડાં ફોડી કરી ઉજવણી

ગુજરાતમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પોલીસ રસ્તા પર જે લોકો દેખાય તેની ધરપકડ કરી લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે. સરકાર પણ કોરોનાનું સંક્રમણ ન અટકાવવા માટે લોકોને સતત ઘરે રહેવા અપીલ કરી રહી છે. પણ સરકારની વાત ખુદ ભાજપના જ કાર્યકર્તાઓ માની રહ્યા નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતાં જ ધોળકામાં […]

તેજગઢ 108 ઈમરજન્સીના કર્મીઓ ફરજને જ પ્રાધાન્ય આપી 25 દિવસથી પરિવારને નથી મળ્યા, ખડે પગે લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડી રહ્યા છે.

હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં જ્યારે કોરોનાં વાઇરસનો ડર દુનિયામાં ફેલાઈ રહ્યું છે. એવા સમયમાં કોઈને ખબર જ નથી કે કયા વ્યક્તિમાં આ વાઇરસનું સંક્રમણ છે. એવા વાઇરસને માત આપવા છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ ફરજને જ પ્રાધાન્ય આપી પોતાના પરિવારથી દૂર રહીને ખડે પગે લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ […]

ઓક્સફર્ડની રસીથી વાંદરામાં પર થયેલું ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ થયું, ફેફસાંમાં ચેપ પણ અટક્યો, હ્યુમન ટ્રાયલનું પરિણામ ચાલુ મહિને આવશે

કોરોના વાઈરસની રસી બનાવવામાં વ્યસ્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક ઉત્સાહજનક સમાચાર આપ્યા છે. સંશોધકોએ કહ્યું કે છ વાંદરા પર આ રસીની ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી છે. વાંદરાઓને કોરોના વાઈરસનો એક મોટો ડોઝ આપતાં પહેલાં આ રસી અપાઈ હતી. સંશોધકોને જણાવ્યું કે કેટલાક વાંદરાના શરીરમાં આ રસીથી 14 દિવસમાં એન્ટીબોડી વિકસિત થયું અને કેટલાકમાં 28 દિવસ […]

રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોમાં તંત્રનો ગંભીર ગોટાળો કે ઘાલમેલ? 709 જેટલાં સુપર સ્પ્રેડરના કેસ ઓછા દર્શાવાયા, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં કોરોનાનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો છૂપાવવા મામલે અગાઉ પણ અનેક સવાલો ઉભા થયા છે. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સમાં તંત્રનો મોટો છબરડો કહો કે ઘાલમેલ સામે આવી ચૂકી છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 9932 હતો. જ્યારે આજે જયંતિ રવિએ કોરોનાનાં કુલ કેસોનો આંક 10989 જણાવ્યો હતો. અને છેલ્લા 24 […]

બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે લોકડાઉન 4.0, જાણો કયાં કેવી છૂટ મળી શકે છે

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા દેશભરમાં લાગૂ લોકડાઉન 3.0ની સમય મર્યાદા રવિવારે પૂરી થઇ રહી છે. અત્યારે વાયરસ જે ગતિથી વધી રહ્યો છે તેને જોતા ચોથી વખત લોકડાઉન વધારવાનું નક્કી જ છે. તેના સંકેત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે પોતાના સંબોધનમાં આપ્યા હતા. આ લોકડાઉન પણ બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે. લોકડાઉનના […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 348 કેસ નોંધાયા,19ના મોતઃ રાજ્યમાં કુલ 10989 દર્દી અને મૃત્યુઆંક 625 થયો

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થયો છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ […]

ગુજરાતના અનેક વેપારીઓએ પરપ્રાંતિયો કારીગરોને પરિવારની જેમ સાચવ્યા, અનાજની કીટથી લઈ આર્થિક મદદ પણ કરી

હાલ કોરોનાની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જેને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પરપ્રાંતિય શ્રમિકો ભૂખ્યા-તરસ્યાં રઝળી રહ્યાં છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા હાલ આ શ્રમિકોને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ શ્રમિકો પાસે હાલ કામ-ધંધો ન હોવાથી વતન રાજ્યમાં જવા સિવાય કોઈ છૂટકો નથી. પરંતુ ગુજરાતના કેટલાક વેપારીઓ […]