અમદાવાદીઓ માટે સારા સમાચાર, આ શરતો સાથે આજથી શાકભાજી, અનાજ અને કરિયાણાની દુકાનો ખુલશે
કોરોનાનું એપી સેન્ટર બની ગયેલા અમદાવાદને બચાવવા રાજ્ય સરકારે પરિણામલક્ષી પગલાં ભરવા માટે જાણીતા સિનિયર IAS રાજીવકુમાર ગુપ્તાને હવાલો સોંપ્યાના ગણતરીના જ કલાકોમાં તેમણે અને મ્યુનિસિપલ કમિશનરનો નવો હવાલો જેમને સોંપાયો તે મુકેશકુમારે સંક્રમણના ફેલાવાના મૂળ પર જ આકરો ઘા કરવારૂપે આકરાં પગલાં જાહેર કર્યા હતાં. હવે રાજીવકુમાર ગુપ્તાએ એક મહત્વની જાહેરાત કરી છે. આ […]