Browsing category

સમાચાર

આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી : AAP

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના AAP પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીએ લખ્યુ છે કે, આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી. સુરતમાં કોરોના વધ્યા બાદ પણ મંત્રી દેખાતા નથી. મહત્વનુ છે કે, સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. […]

સુરતમાં CA યુવતીને નોકરી ઉપર પરત આવવા માટે કંપનીએ દબાણ કરતા ફાંસો ખાઈને કર્યો આપઘાત

સુરતની સરથાણા વિસ્તરમાં રહેલી અને સીએ (CA) તરીકે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. જેને લઈને સંચાલક દ્વારા આ યુવતીને કંપનીમાં નોકરી પર પાછી જોડાવા માટે દબાણ સાથે કેસ કરવાની ધમકી અપાઈ હતી. જેને લઈને આ યુવતી માનસિક (Mental stress) તણાવ અનુભવતી હતી અને આવેશમાં આવીને પંખા સાથે દુપટો બાંધીને આપઘાત (suicide) કરી […]

શાળાઓમાં પ્રથમ સત્ર અભ્યાસ વગર જ પૂર્ણ થાય તેવી સંભાવના, ટર્મ ના બદલે સેમેસ્ટર મુજબ કોર્ષ પૂરો કરાશે, અભ્યાસક્રમ ઘટાડી દેવા વિચારણા

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં શાળા-કોલેજો હજુ ખુલી શકી નથી ત્યારે શૈક્ષણિક વર્ષમાંથી અડધી ટર્મ તો પુરી થઈ જાય તેમ છે, તે સંજોગોમાં આખા વર્ષનો કોર્ષ પૂરો ભણાવવો અશક્ય હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શિક્ષણકાર્ય એક વર્ષના બદલે એક સેમેસ્ટર જેટલું કરીને પાઠ્ય પુસ્તકોમાંથી અડધો અભ્યાસક્રમ સેટ કરી વર્ષ પૂરું કરવામાં આવે તેવી શક્યતા છે. […]

પાન-મસાલાના બંધાણીઓને લઇને આવ્યા મોટા સમાચાર, જયંતિ રવિએ આપ્યા આ સંકેત

સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય અગ્ર સચિવ સુરતની મુલાકાતે છે. જયંતિ રવિએ સુરત સિવિલની મુલાકાત લીધી હતી. જયંતિ રવિએ સુરતમાં આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કોરોનાના નિયંત્રણ કરવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવે કેટલાક સંકેત આપ્યા છે. […]

સાધુની ‘પ્રેમલીલા’: સ્ત્રી વેશ ધારણ કરી ત્યાગવલ્લભ શું કરવા માગે છે? આવા સંતોની હકાલપટ્ટી કરવા સત્સંગ સમાજની માગ

ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી દ્વારા જીવન જીવવાનો સાચો માર્ગો બતાવીને લોકોને સદમાર્ગે વાળ્યા હતા. જેના પગલે આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકોવાગી રહ્યો છે. ત્યારે વડતાલ સંપ્રદાયના ત્યાગવલ્લ્ભ સ્વામીએ મહીલાનો વેશ ધારણ કરી શિક્ષાપત્રીના આર્દશોને અભરાઇ પર મુકી દીધા છે. એટલુ જ નહીં ભક્તિ સવામીના કામવાસના જાગે તેવા બિભત્સ ચેટિંગ અને ચુબંનોની ચર્ચાના સક્રિન સોટ સોશીયલ […]

વૃક્ષો કાપી નખાતા ઈંડા સાથે માળા થયા જમીનદોસ્ત અનેક પક્ષીઓના થયા મોત, 70થી વધુને બચાવી લેવાયાં

બારડોલી શાસ્ત્રી રોડ આનંદ નગર સોસાયટી નજીક લીમડાનું ઝાડ, ગુલમહોરનું ઝાડ અને આસોપાલવ નું ઝાડ હોય એ ઝાડ પર બગલા અને જળ મરઘી માળો બનાવી ઈંડાં મુક્યા હતા આ ઝાડ કાપવામાં આવતા જ માળા તૂટી ગયા હતા. જેની જાણ જીવદયા પ્રેમીને થતા જ પક્ષીઓના બચ્ચાને બચાવી વનવિભાગને સુપ્રત કર્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

બોલિવુડને વધુ એક ઝટકો, મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોડીરાત્રે મુંબઈમાં નિધન

બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડીરાત્રે કાર્ડિયેક એટેકના કારણે મુંબઈમાં તેમનું નિધન થયું છે. સરોજ ખાન 71 વર્ષના હતા. સરોજ ખાન 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સરોજ ખાને રાત્રે 1.52 મિનિટે અંતિમ શ્વાસ લીધા […]

ગુજરાતમાં ચોવીસ કલાકમાં 681 નવા કેસ નોંધાયા અને 563 ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 1888 અને કુલ કેસ 33,999 થયા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 681 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 33,999 પર‬ પહોંચ્યો છે. આરોગ્ય […]

રોજ 36 કિલોમીટર સાઈકલ ચલાવી સ્કૂલે જતી ગરીબ ખેડૂતની દીકરી બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ટોપ આવી, IAS અધિકારી બનવાનું છે તેનું સ્વપ્ન.

બોર્ડની પરીક્ષામાં હવે તો જાણે 90 ટકા લાવવા પણ કોઈ નવાઈની વાત નથી રહી. જોકે, કેટલાક સ્ટૂડન્ટ્સ એવા પણ હોય છે કે જેઓ પારાવાર ગરીબી અને સંઘર્ષ સામે લડીને પણ એવું પરિણામ હાંસલ કરતા હોય છે કે લોકોને તેમના પર માન ઉપજે છે. આવી જ એક સ્ટૂડન્ટ છે યુપી બોર્ડમાં 87.20 ટકા લાવનારી આયુષી. જે […]

સુરેન્દ્રનગરનાં નામી ડોક્ટર ‘ડોક્ટર ડે’ના દિવસે જ કોરોના સામેનો જંગ હાર્યા, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ

હાલ કોરોના સામેની લડાઈમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ જંગ લડી રહ્યો છે. ત્યારે ગઈકાલે વિશ્વભરમાં લોકો ડોક્ટર દિવસની ઉજવણી કરતાં વિશ્વનાં તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવી રહ્યા હતા. તેવામાં અમદાવાદમાંથી ડોક્ટર ડેના દિવસે જ એક માઠા સમાચાર સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરનાં ખુબ જ પ્રખ્યાત ડોક્ટર શૈલેષ ચાંપાનેરીનું કોરોનાને કારણે અમદાવાદમાં નિધન થયું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]