Browsing Category
સમાચાર
શાળાઓમાં પ્રથમ સત્ર અભ્યાસ વગર જ પૂર્ણ થાય તેવી સંભાવના, ટર્મ ના બદલે સેમેસ્ટર મુજબ કોર્ષ પૂરો…
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં શાળા-કોલેજો હજુ ખુલી શકી નથી ત્યારે શૈક્ષણિક વર્ષમાંથી અડધી ટર્મ તો પુરી થઈ જાય તેમ છે, તે સંજોગોમાં આખા વર્ષનો કોર્ષ પૂરો ભણાવવો અશક્ય હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શિક્ષણકાર્ય એક વર્ષના બદલે એક સેમેસ્ટર…
Read More...
Read More...
પાન-મસાલાના બંધાણીઓને લઇને આવ્યા મોટા સમાચાર, જયંતિ રવિએ આપ્યા આ સંકેત
સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય અગ્ર સચિવ સુરતની મુલાકાતે છે. જયંતિ રવિએ સુરત સિવિલની મુલાકાત લીધી હતી. જયંતિ રવિએ સુરતમાં આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં…
Read More...
Read More...
સાધુની ‘પ્રેમલીલા’: સ્ત્રી વેશ ધારણ કરી ત્યાગવલ્લભ શું કરવા માગે છે? આવા સંતોની હકાલપટ્ટી કરવા…
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી દ્વારા જીવન જીવવાનો સાચો માર્ગો બતાવીને લોકોને સદમાર્ગે વાળ્યા હતા. જેના પગલે આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકોવાગી રહ્યો છે. ત્યારે વડતાલ સંપ્રદાયના ત્યાગવલ્લ્ભ સ્વામીએ મહીલાનો વેશ ધારણ કરી…
Read More...
Read More...
વૃક્ષો કાપી નખાતા ઈંડા સાથે માળા થયા જમીનદોસ્ત અનેક પક્ષીઓના થયા મોત, 70થી વધુને બચાવી લેવાયાં
બારડોલી શાસ્ત્રી રોડ આનંદ નગર સોસાયટી નજીક લીમડાનું ઝાડ, ગુલમહોરનું ઝાડ અને આસોપાલવ નું ઝાડ હોય એ ઝાડ પર બગલા અને જળ મરઘી માળો બનાવી ઈંડાં મુક્યા હતા આ ઝાડ કાપવામાં આવતા જ માળા તૂટી ગયા હતા. જેની જાણ જીવદયા પ્રેમીને થતા જ પક્ષીઓના બચ્ચાને…
Read More...
Read More...
બોલિવુડને વધુ એક ઝટકો, મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોડીરાત્રે મુંબઈમાં નિધન
બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડીરાત્રે કાર્ડિયેક એટેકના કારણે મુંબઈમાં તેમનું નિધન થયું છે. સરોજ ખાન 71 વર્ષના હતા. સરોજ ખાન 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે શ્વાસ લેવામાં તકલીફની…
Read More...
Read More...
ગુજરાતમાં ચોવીસ કલાકમાં 681 નવા કેસ નોંધાયા અને 563 ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 1888 અને કુલ કેસ 33,999 થયા
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...
Read More...
રોજ 36 કિલોમીટર સાઈકલ ચલાવી સ્કૂલે જતી ગરીબ ખેડૂતની દીકરી બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ટોપ આવી, IAS…
બોર્ડની પરીક્ષામાં હવે તો જાણે 90 ટકા લાવવા પણ કોઈ નવાઈની વાત નથી રહી. જોકે, કેટલાક સ્ટૂડન્ટ્સ એવા પણ હોય છે કે જેઓ પારાવાર ગરીબી અને સંઘર્ષ સામે લડીને પણ એવું પરિણામ હાંસલ કરતા હોય છે કે લોકોને તેમના પર માન ઉપજે છે. આવી જ એક સ્ટૂડન્ટ છે…
Read More...
Read More...
સુરેન્દ્રનગરનાં નામી ડોક્ટર ‘ડોક્ટર ડે’ના દિવસે જ કોરોના સામેનો જંગ હાર્યા, અમદાવાદમાં લીધા અંતિમ…
હાલ કોરોના સામેની લડાઈમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ જંગ લડી રહ્યો છે. ત્યારે ગઈકાલે વિશ્વભરમાં લોકો ડોક્ટર દિવસની ઉજવણી કરતાં વિશ્વનાં તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવી રહ્યા હતા. તેવામાં અમદાવાદમાંથી ડોક્ટર ડેના દિવસે જ એક માઠા સમાચાર સામે આવ્યા…
Read More...
Read More...
અમદાવાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સાધુઓને કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ, અન્ય સંતોને કોરેન્ટાઈન…
કોરોનાને લઈને અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના મણિનગરમાં એક સાથે 11 સંતોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોને કોરોના પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. તમામ સંતો હાલ હોસ્પિટલમાં…
Read More...
Read More...
આતંકીઓના નિશાન બનેલા દાદાની બોડી ઉપર ત્રણ વર્ષનો પૌત્ર બેસી ગયો, સેનાનાં જવાને બાળકને મોતનાં…
જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો છે, જ્યારે એક નાગરિકનું મોત થઈ ગયું છે. આ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે જે સૌનાં હ્રદયને સ્પર્શી ગઈ છે. એક જવાન આતંકવાદીઓની ગોળીથી બચાવવા માટે એક બાળકને હાથમાં…
Read More...
Read More...
