Browsing category

સમાચાર

કોરોના કાળમાં વાલીઓને રાહત આપવા અંકલેશ્વરની લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાઓએ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી

લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાના 4496 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી રાજ્યમાં પ્રથમ સ્કૂલ બની છે. અંદાજિત 1.20 કરોડ રૂપિયાની સ્કૂલ ફી માફ કરી હતી. માત્ર ટ્યૂશન ફી જ સંસ્થા લેવાની કરી જાહેરાત કરી હતી.કોરોના લોકડાઉન બાદ વાલીઓની હાલત કફોડી બની છે. કેટલીક શાળાઓએ સ્કૂલ ફી માટે દબાણો શરૂ કર્યા તો એક સ્કૂલે ટ્રાન્સપોર્ટેશન […]

સુરતમાં 106 વર્ષના ગોવિંદ દાદા સહિત પરિવારના 7 સભ્યોએ ઘરમાં જ રહી આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

કોરોના કરતાં કોરોનાનો ડર લોકોને વધારે સતાવી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસની સાથે રિક્વરીની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક જ પરિવારની ચાર પેઢી એક સાથે સંક્રમિત થઈ હતી. જેમાં 106 વર્ષની સૌથી વધુ ઉંમરના દાદા અને સાડા ત્રણ વર્ષનો તેમનો પ્રપૌત્ર, […]

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન થયું છે. તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. આ સમાચાર સાંભળીને હરિભકતો શોકમાં ગરકાવ થઇ ગયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ […]

વહેલી સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા ફફડાટ, લોકો ઘરની બહાર દોડી ગયા

આજે વહેલી સવારે 7.40 મિનિટે રાજકોટમાં 4.8ની તીવ્રતાની ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંંપના કારણે ધરા ધ્રુજી હતી. જસદણમાં ધરતી કંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો […]

સુરતમાં કોરોનાથી ગભરાઈને હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, પોતાનું સંક્રમણ પરિવારને ન લાગે તેની ચિંતાથી વૃદ્ધે નદીમાં ઝંપલાવ્યું

હાલ રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં લોકોમાં ભયનો માહોલ છે. તેવામાં સુરતમાં કોરોનાનાં ભયનાં કારણે હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. રવિવારે ગુમ થયેલાં હીરા વેપારીની તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી, માસ્ક મામલે વેપારીને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો

જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક અંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યુ હતું. જયારે પોલીસના ગેરવર્તન અંગે વેપારીએ પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે પોલીસ તેને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી અને […]

સુરતીઓ સાવધાન! શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો ભયાનક સ્થિતિ સર્જાશે, આવતા બે સપ્તાહ સૌથી ખતરનાક

કોરોનાથી બચવા માટે ફરજિયાત ઘરબંધી એકમાત્ર હાથવગો ઉપાય.. સ્વૈચ્છિક લૉકડાઉન તાતી જરૂરિયાત…. શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો ભયાનક સ્થિતિ સર્જાશે કોવિડ-૧૯ના સત્તાવાર સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત દિવસે દિવસે જંગી સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.. કોરોનાના પેથોલોજીકલ ટેસ્ટની મર્યાદિત સંખ્યા સામે સિટીસ્કેનથી કોરોનાની સંભાવના […]

સુરતમાં કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ, મૃતદેહ અન્ય સ્મશાને લઈ જતા હોવાનો વીડિયો થયો વાઈરલ

કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ હોવાથી મૃતદેહ અન્ય સ્મશાન લઈ જતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેથી અશ્વિની કુમાર સ્મશાનમાં તપાસ કરતા હાલ રોજ 70થી વધુ મૃતદેહ આવી રહ્યા છે અને રાત્રે 12 વાગ્યા સુધી અંતિમ વિધિ એટલે કે અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

સુરતમાં કોરોનાથી રોજના 70થી વધુ મોત થાય છે ગામડે જતા રહોનો ઓડિયો વાઈરલ થયા બાદ 108ના પાયલોટ સામે નોંધાયો ગુનો

શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે. આ સ્થિતિની માહિતી મેળવવા માટે એક વ્યક્તિએ 108ના પાયલોટને ફોન કર્યો. જેનો ઓડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. પાયલોટ તેના ગામની વ્યક્તિને કહી રહ્યો છે કે, શહેરમાં રોજના 70થી 80 લોકોના મોત થઈ રહ્યા છે. મેં મારી નજરે લાશો જોઈ છે. તમે રિસ્ક ન લો અને ગામડે જતાં […]

કોરોનાની મહામારીમાં પણ ડોક્ટરે જ્ઞાતિ-જાતિ જોયા વગર પોતાનો ધર્મ નીભાવ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી યુવક રોડ પર ઢળી પડતા માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપ્યું

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ડોક્ટરને ભગવાન માનવામાં આવી રહ્યા છે. આજે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં ડોક્ટરો પોતાનો ધર્મ નીભાવી યુવકની જિંદગી બચાવવા પ્રસાય કર્યો હતો.આજે મંગળવારે સવારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.અજીતસિંહ વોકિંગ કરતાં હતા. ત્યારે ગુલામ હુસેન નામના મુસ્લિમ યુવકને હાર્ટ એટેકનો હુમલો […]