Browsing Category

સમાચાર

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન થયું છે. તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. આ સમાચાર સાંભળીને હરિભકતો શોકમાં ગરકાવ થઇ ગયા છે. લેટેસ્ટ…
Read More...

વહેલી સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા ફફડાટ, લોકો ઘરની બહાર દોડી ગયા

આજે વહેલી સવારે 7.40 મિનિટે રાજકોટમાં 4.8ની તીવ્રતાની ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંંપના કારણે ધરા ધ્રુજી…
Read More...

સુરતમાં કોરોનાથી ગભરાઈને હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, પોતાનું સંક્રમણ પરિવારને ન લાગે…

હાલ રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં લોકોમાં ભયનો માહોલ છે. તેવામાં સુરતમાં કોરોનાનાં ભયનાં કારણે હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. રવિવારે ગુમ થયેલાં…
Read More...

જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી, માસ્ક મામલે વેપારીને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો

જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક અંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યુ હતું. જયારે પોલીસના…
Read More...

સુરતીઓ સાવધાન! શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો…

કોરોનાથી બચવા માટે ફરજિયાત ઘરબંધી એકમાત્ર હાથવગો ઉપાય.. સ્વૈચ્છિક લૉકડાઉન તાતી જરૂરિયાત…. શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો ભયાનક સ્થિતિ સર્જાશે કોવિડ-૧૯ના સત્તાવાર સરકારી આંકડા અને વાસ્તવિક…
Read More...

સુરતમાં કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ, મૃતદેહ અન્ય સ્મશાને લઈ જતા હોવાનો વીડિયો થયો…

કોરોનાને લઈને અશ્વિની કુમાર સ્મશાન હાઉસ ફુલ હોવાથી મૃતદેહ અન્ય સ્મશાન લઈ જતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેથી અશ્વિની કુમાર સ્મશાનમાં તપાસ કરતા હાલ રોજ 70થી વધુ મૃતદેહ આવી રહ્યા છે અને રાત્રે 12 વાગ્યા સુધી અંતિમ વિધિ એટલે કે અગ્નિદાહ…
Read More...

સુરતમાં કોરોનાથી રોજના 70થી વધુ મોત થાય છે ગામડે જતા રહોનો ઓડિયો વાઈરલ થયા બાદ 108ના પાયલોટ સામે…

શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે. આ સ્થિતિની માહિતી મેળવવા માટે એક વ્યક્તિએ 108ના પાયલોટને ફોન કર્યો. જેનો ઓડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. પાયલોટ તેના ગામની વ્યક્તિને કહી રહ્યો છે કે, શહેરમાં રોજના 70થી 80 લોકોના મોત થઈ રહ્યા છે. મેં…
Read More...

કોરોનાની મહામારીમાં પણ ડોક્ટરે જ્ઞાતિ-જાતિ જોયા વગર પોતાનો ધર્મ નીભાવ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી…

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ડોક્ટરને ભગવાન માનવામાં આવી રહ્યા છે. આજે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં ડોક્ટરો પોતાનો ધર્મ નીભાવી યુવકની જિંદગી બચાવવા પ્રસાય કર્યો હતો.આજે મંગળવારે સવારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર…
Read More...

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત, હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂકલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે ચર્ચા કરીને નિર્ણય રાજ્યમાં ઓટો રીક્ષા…
Read More...

સુરતના ડૉક્ટરે કહ્યું કે, અમને બીક લાગે છે, કારણ કે દર્દીઓ એટલા બધા હોય છે હોસ્પિટલની બહાર વેઈટીંગ…

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ ઘણા લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી. વર્તમાન સમયની ગંભીરતા સમજીને લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે સુરતના એક ડૉક્ટરે અપીલ કરી છે. ડૉક્ટરે લોકોને એમ પણ કહ્યું છે કે,…
Read More...