Browsing Category
સમાચાર
કોરોનાના મહામારીના કારણે આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય, CMની અધ્યક્ષતામાં યોજાયેલી…
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણીને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. વર્ષોથી યોજાતા મેળામાં…
Read More...
Read More...
તેલંગાણામાં કોરોના દર્દીની લાશને અંતિમ ક્રિયા માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સના ડ્રાઈવર તૈયાર ન થતા…
ટ્રેકટર ચલાવતો આ વ્યક્તિ ખેડૂત નહીં પણ ડૉકટર છે.આ દ્રશ્ય જોઈને તમને જરૂર અચરજ થશે.વાત એમ છે કે તેલંગાણાના પડીપાલ્લીમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા 65 વર્ષિય દર્દીની લાશને લઈ જવા એમ્બ્યુલન્સ કે શબવાહિનીના ડ્રાઈવર તૈયાર…
Read More...
Read More...
બીજાને કાનૂનના પાઠ ભણાવનારી સુનિતા યાદવના સ્કૂટરનો નથી વીમો કે નથી PUC, રોંગસાઈડમાં જવાનો દંડ પણ નથી…
આરોગ્ય મંત્રીના પુત્રને નિયમનું ભાન કરાવનારી LR સુનિતા યાદવ પોતે જ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું છે. મંત્રી પુત્રને ધારાસભ્ય લખેલી પ્લેટ ઉતારવા મજબૂર કરનાર સુનિતાના પિતાની કારમાં પોલીસની પ્લેટ સામે આવ્યા બાદ વધુ…
Read More...
Read More...
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, આજે રેકોર્ડબ્રેક 919 કેસ નોંધાયા : કુલ કેસ 45,567 અને મૃત્યુઆંક 2091…
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ…
Read More...
Read More...
સુરતમાં સ્મશાન માંથી મીડિયા આંકડા ન લઇ જાય તે માટે મનપા દ્વારા સિક્યુરિટી ગોઠવાઇ!
રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં પણ હવે અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. તો કોરોનાથી મૃત્યુ પણ અમદાવાદ બાદ સૌથી વધુ થયા છે. સુરતમાં સરકારી આંકડા અનુસાર કોરોનાથી 232 દર્દીના મોત થયા છે. જોકે સુરતમાં…
Read More...
Read More...
કારમાં લિફ્ટ આપતા પહેલા ચેતજો, અમદાવાદથી કાર લઈને રાજકોટ જતા યુવકને મુસાફરોની સ્વાંગમાં બેઠેલા ત્રણ…
કોરોના વાયરસ (Coronavirus) અને તેના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown) બાદ રાજ્યમાં અનેક જગ્યાએ લૂંટના બનાવોમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને લીંબડી નેશનલ હાઇવ (Limbdi National Highway) પર લૂંટની સિલસિલો યથાવત રહ્યો છે. થોડા દિવસો…
Read More...
Read More...
પાણીમાં ટીડીએસની માત્રા ઘટાડવા બેફામ રીતે વપરાતા આરઓથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઈ…
મોદી સરકાર પાણીમાં ટીડીએસની માત્રા ઘટાડવા બેફામ રીતે વપરાતા આરઓ પર પ્રતિબંધ લાદવા જઈ રહી છે. દેશના અનેક શહેરો અને ગામડાઓમાં જ્યાં ટીડીએસની માત્રા 500 મિલિગ્રામ કરતા ઓછી છે ત્યાં આરઓનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે, તેનો…
Read More...
Read More...
દેશમાં કોરોના બેકાબુ બનતા ફરી લોકડાઉનને લઈ મોદી સરકારે કર્યો મોટો ખુલાસો, કેન્દ્ર સરકારે રાજ્યોને…
દેશમાં કેમેય કરીને કોરોના વાયરસને અટકાવી શકાયો નથી. દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસ હજારોની સંખ્યામાં વધી રહ્યાં છે. જેને લઈને બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના એટલાક ભાગોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર પણ ગમે…
Read More...
Read More...
કોરોના કાળમાં વાલીઓને રાહત આપવા અંકલેશ્વરની લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાઓએ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની…
લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાના 4496 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી રાજ્યમાં પ્રથમ સ્કૂલ બની છે. અંદાજિત 1.20 કરોડ રૂપિયાની સ્કૂલ ફી માફ કરી હતી. માત્ર ટ્યૂશન ફી જ સંસ્થા લેવાની કરી જાહેરાત કરી હતી.કોરોના લોકડાઉન બાદ વાલીઓની હાલત કફોડી…
Read More...
Read More...
સુરતમાં 106 વર્ષના ગોવિંદ દાદા સહિત પરિવારના 7 સભ્યોએ ઘરમાં જ રહી આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો
કોરોના કરતાં કોરોનાનો ડર લોકોને વધારે સતાવી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસની સાથે રિક્વરીની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક જ પરિવારની ચાર પેઢી એક સાથે…
Read More...
Read More...
