સુરતમાં 24 કરોડની જમીન લખાવી લેવાના ત્રાસની સામે કરોડપતિ પાટીદાર આગેવાને કર્યો આપઘાત, રાંદેર PI સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા (Olpad Taluka)ના પાટીદાર અગ્રણી તેમજ કરોડપતિ ક્વોરી માલિક ( Quarry Owner)ના આપઘાત કેસમાં સુરતના રાંદેર પોલીસ મથક (Rander Police Station PI)ના પોલીસ ઇન્સ્પેક્ટર, રાઇટર, પોલીસ સ્ટાફ સહિત 11 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અડાજણની એક જમીન વિવાદમાં પાટીદાર અગ્રણી (Patidar Leader)એ આપઘાત કરી લીધો હતો. પાટીદાર […]