જો હવે તમારી પાસે ફોરવ્હીલ હશે તો તમને રેશનકાર્ડ ઉપર રાશન નહીં મળે, છોટાઉદેપુરમાં 150 કાર્ડધારકોનું રાશન બંધ
રાજ્યમાં હાલ અતિમહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી રાજ્યમાં ફોર વ્હીલર ધારકોને રાશન નહીં આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આ નિયમની અમલવારી શરૂ કરી છે. ફોરવ્હીલર રાશનકાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે. હાલ છોટાઉદેપુરના સંખેડામાં 150 કાર્ડધારકોનું રાશન બંધ કરવામાં આવ્યું છે. તેઓ ફોર વ્હીલર ધરાવતા હોવાથી અનાજ બંધ કરાયું […]