ઈન્દોરમાં માનવતા મરી પરવારી: 87 વર્ષના વૃદ્ધના શબને ઉંદરોએ કોતરી નાખ્યું, એક લાખ જમા કરાવવામાં આવ્યા પછી જ હોસ્પિટલે બોડી આપી
ઈન્દોરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરનાર વધુ એક હોસ્પિટલે સોમવારે માનવતાને નેવી મૂકી દીધી છે. અન્નપૂર્ણા વિસ્તારમાં આવેલી યૂનીક હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા દાખલ થયેલા 87 વર્ષના વ્યક્તિનું રવિવારે રાતે મોત થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે હોસ્પિટલે શબને રાખવામાં બેદરકારી દાખવી છે. સમગ્ર બોડીને ઉંદરે કોતરી નાખી છે. પરિવારના સભ્યોને શબ ત્યારે સોંપવામાં આવ્યું, […]