Browsing Category
સમાચાર
આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા 100 લાખ કરોડને પાર
આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર કરી ૧૦૧.૩ લાખ કરોડ પર પહોંચી ગયું છે. હાલના વિદેશી હૂંડિયામણ વિનિમય દર પ્રમાણે આ દેવું ૧.૨૬ ટ્રિલિયન અમેરિકન ડોલર થાય. કેન્દ્રીય…
Read More...
Read More...
અમદાવાદ અને રાજકોટમાં પોલીસની દાદાગીરી આવી સામે: ફ્રૂટના વેપારી અને કોરોનાથી સાજા થયેલા યુવકને…
રાજ્યમાં પોલીસ (Gujarat Police)ની દાદાગીરીની બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવ શુક્રવારે રાત્રે અમદાવાદ શહેર (Ahmedabad City)માં અને બીજો બનાવ રાજકોટના જેતપુર ખાતે સામે આવ્યો છે. પ્રથમ બનાવમાં ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police)…
Read More...
Read More...
સુરેન્દ્રનગરના કેવલ પટેલનું અકસ્માતમાં બ્રેઈન ડેડ થતાં તેના હૃદયે સુરતના 22 વર્ષિય યુવકને આપ્યું…
સૂરતના ૨૨ વર્ષીય શ્રીપાલ લાલન છેલ્લા દસ વર્ષથી ‘ડાઈલેટેડ કાર્ડીઓમાયોપથી’ થી પીડાતા હતા. ખાનગી હૃદય-હોસ્પિટલમાં બતાવતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવવામાં આવ્યું. ગુજરાતમાં માત્ર સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પણ…
Read More...
Read More...
એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના બદલ ફટકારવામાં આવ્યો 500નો દંડ, પછી સરકાર પાસે…
એક વકીલને એકલા કાર ચલાવતા સમયે માસ્ક ન પહેરવાના લીધે ફટકારવામાં આવેલા દંડને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના પર કોર્ટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર પાસેથી જવાબ માગ્યો છે. જજ નવીન ચાલવાએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, દિલ્હી આપદા…
Read More...
Read More...
જાંબાઝ સૈનિકને છાતી અને પેટમાં ગોળીઓ વાગી છતાં પણ લડ્યો અને આતંકીઓનો ખાતમો કર્યો, આ જવાને બતાવેલા…
દેશની સુરક્ષાની વાત આવે ત્યારે સૌથી પહેલા જવાનોના શૌર્ય અને સાહસનો ઉલ્લેખ થાય છે. વતન પ્રત્યેનો જવાનોનો એવો પ્રેમ હોય છે કે તેમને ગોળીઓ પણ અસર નથી કરી શકતી. એવી કહેવત છે કે ઘાયલ થયેલો સિંહ વધારે ખુંખાર હોય છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ…
Read More...
Read More...
અમદાવાદમાં લાંચીયો ક્લાસ-1 અધિકારી આવ્યો ACBના શકંજામાં, સ્થાનિક PIએ હોશિયારી વાપરી દબોચ્યો
એસીબીએ ક્લાસ-1 અધિકારી ગિરિજા શંકર સાધુની ધરપકડ કરી છે. ગિરિજા શંકર સાધુ સામે acbમાં અપ્રમાન્સર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં કલાસ-1…
Read More...
Read More...
જૂનાગઢમાં ખેડૂતે મગફળીનો પાક ફેઇલ જતા 30 વીઘા જમીનમાં વાવેલ મગફળી ખેતરમાં જ સળગાવી દીધી
જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના પાણી ધરા ગામના ખેડૂત ગિરીરાજસિંહ લખમણભાઈ સિસોદીયાએ પોતાના ખેતરમાં 30 વીઘા જમીનમા વાવેલ મગફળીનો પાક ફેઈલ જતા સળગાવી દીધો હતો. ચાલુ વર્ષે અનરાધાર વરસાદને લઈને ખેડુતોના પાક નિષ્ફળ ગયા છે.
જૂનાગઢ જિલ્લામાં કુલ…
Read More...
Read More...
તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખનારાઓ ચેતજો, હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને બગસરાના ખેડૂત પાસેથી…
હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. ત્યારે કોણ…
Read More...
Read More...
સુરતમાં નામચીન બિલ્ડરે રૂ. 2 કરોડની જમીન પચાવી પાડતા કિરીટ પટેલે આપઘાત કર્યો
સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બિલ્ડરે રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી…
Read More...
Read More...
પ્રામાણિકતા હજી નથી મરી પરવારી: મોરબીમાં એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત કરીને…
હાલ કોરોના મહામારીને (corona pandemic) કારણે લોકોના રોજગાર ધંધા બરાબર ચાલતા નથી એની સામે આપણને ઘણી જ લૂંટફાટનાં કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ત્યારે મોરબીમાં (Morbi) એક પ્રેરણાદાયી કિસ્સો બન્યો છે. મોરબીના એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલી બેગ મૂળ…
Read More...
Read More...
