નવરાત્રી પર પ્રતિબંધ સામે લોકોમાં રોષ, કહ્યું- કાયદો બધા માટે સરખો રાખો, ગરબા નહીં તો સભાઓ પણ નહીં
છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગુજરાતભરમાં નવરાત્રી યોજાશે કે નહીં એ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારે નવરાત્રી યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં કોઈપણ પ્રકારના ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. એક તરફ નવરાત્રી, દિવાળી અને દશેરા જેવા તહેવારોની જાહેર ઉજવણી […]