Browsing Category

સમાચાર

ત્રિશૂલિયા ઘાટમાં રેલિંગના કારણે ખાઇમાં ના પડી બસ અને બચી ગયા 50 લોકોના જીવ….!

અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના…
Read More...

અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી મારી જતા 21 મુસાફરોના મોત,…

અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં પલટી ખાતાં 21 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં…
Read More...

લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં વેરાવળના સરકારી શિક્ષકની બે પુત્રીઓએ જુડોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ…

લંડનમાં કોમનવેલ્થ ગેમ ચાલી રહી છે. આ ગેમમાં ગીરસોમનાથના ભાલકાતીર્થની બે દીકરીઓએ બાજી મારી છે. ગઇકાલે રમાયેલી જુડો કરાટે સ્પર્ધામાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ બંને વેરાવળમાં આવેલી સરકારી શાળાના શિક્ષકની પુત્રીઓ છે. એકે ગોલ્ડ મેડલ અને…
Read More...

1 ઓક્ટોબરથી બદલાઈ જશે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સમગ્ર દેશમાં એક જેવા…

રાજ્યના ડ્રાઈવિંગ લાઈસન્સ ફોર્મેન્ટ અલગ થવાના કારણે થતી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એક જવું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન પહેલા જ જાહેર કરી…
Read More...

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે…

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે (Ahmedabad Vadodara Express way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં 5 લોકોના મોત નિપજ્યા છે. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી.…
Read More...

રાજકોટમાં ભારે વરસાદના કારણે પટેલ પરિવારની કાર તણાઇ, લગ્નપ્રસંગમાં જતી 3 મહિલાઓના મોત

રાજકોટના જામ કંડોરણા તાલુકાના રામપર ગામની ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી જેને પગલે કારમાં સવાર લોકોમાંથી બે મહિલઓના મોત થયા છે જ્યારે કાર ચાલકને બચાવી લેવાયો છે અને એક મહિલાની શોધખોળ હજુ ચાલુ છે. રાજયભરમાં…
Read More...

પ્રેમ આંધળો હોય છે! આ કહેવતને સાર્થક કરતી ધટના સામે આવી, પરણિતાને પાણીપુરી ખાતા થયો પ્રેમ,…

કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, જેમાં કોઇ વ્યક્તિ પડે તો તેના સારા ખોટાનું ભાન રહેતું હતું. આવી એક ઘટના હાલ સુરતમાં સામે આવી છે. અહીં એક પરણિતાને એક પાણીપુરી વેચવાવાળા સાથે પ્રેમ થયો હતો. પરંતુ પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો કરતા ભાંગી પડેલી…
Read More...

ચોપડાની અંદર દીકરી લખતી હતી સુસાઈડ નોટ, માતા જોઈ જતાં થયો આ હચમચાવી દેનારો ખુલાસો, સુસાઈડ નોટમાં જે…

અમરેલીમાં એક દીકરી લેશન કરવાની આડમાં સુસાઈડ નોટ લખી રહી હતી. માતાને કાંઈક અજુગતું લાગતાં તેણે દીકરીનો ચોપડો ચેક કર્યો હતો. અને બાદમાં માતાએ જે જોયું તે જોઈને તેનાં હોશ ઉડી ગયા હતા. કેમ કે, દીકરી ચોપડામાં સુસાઈડ નોટ લખી રહી હતી. સગીરાએ…
Read More...

લ્યો બોલો, દિલ્હીના ગુજરાત ભવનમાં સરકારી બાબુ માટે ભાડું રૂ.350, જનતા માટે 5 હજાર ભાડું, જાણો ગુજરાત…

થોડા દિવસ પહેલાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું તેમાં રોકાણ માટેના ચાર્જનું લિસ્ટ ગુજરાત સરકારે બહાર પાડ્યું છે. ગુજરાતના બાબુઓએ ભેગા થઇને પોતાના માટે સૌથી ઓછો ચાર્જ નક્કી કર્યો છે. ગુજરાત સરકારના…
Read More...

આ વખતે ચોમાસું ગુજરાતમાં નવરાત્રી જ નહીં દિવાળી સુધી લડી લેવાના મૂ઼ડમાં, ફરી સાયક્લોનિક સિસ્ટમ…

રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ વરસાદી સીઝન પુરી થઇ ગઇ હોવા છતાં જવાનું નામ લેતી નથી. આ વખતે ચોમાસું લડી લેવાના મૂડમા દેખાઇ રહ્યું છે, એટલે કે હવામાન વિભાગના મતે ગુજરાતમાં છેક દિવાળી સુધી મેઘરાજા મનમૂકીને વરસશે તેવી આગાહી કરી છે. આ…
Read More...