Browsing Category

સમાચાર

સાઈક્લોન: અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાંની સિસ્ટમ સક્રિય થવાની પહેલી ઘટના

આ સપ્તાહે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાં જોવા મળ્યા. હજી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે જેની ત્રાટકવાની દહેશત હતી તે ક્યાર ચક્રવાત સમુદ્રમાં જ નબળું પડી ગયું તેની કળ વળી નથી ત્યાં વળી મહા વાવાઝોડું સુપર સાઈક્લોન સ્વરૂપમાં 6-7…
Read More...

‘રાતના અંધારામાં અમે વાછડાદાદાને પ્રાર્થના કરી ને અમને બચાવવા આવતાં વાહનોની લાઇટો દેખાઇ’

ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની ઐતિહાસીક જગ્યાએ ભાઇબીજે 350થી 400 જેટલા વાહનોમાં 1500થી વધુ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વાવાઝોડા સાથે ખાબકેલા અંદાજે દોઢ ઇંચથી વધારે વરસાદમાં સેંકડો ગાડીઓ રણના કાદવમાં ફસાઇ હતી. ત્યારે…
Read More...

વાંદરાને અજગરે દબોચી લીધું, બચાવવા હજારો વાંદરાઓએ કર્યા પ્રયાસ પણ…. વાઈરલ થઈ ગયો વિડિઓ

હંમેશા ઉછળ કુદ કરનાર વાંદરો અજગરની ઝપટમાં આવી જાય એ વાત જરા ગળે ન ઉતરે તેવી લાગે. પરંતુ થાઈલેન્ડના નેશનલ પાર્કમાં એક એવા જ નજારો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં એક મોટા અજગરે વાંદરાઓના એક ઝુંડમાંથી એક…
Read More...

નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થતા સુરતમાં પોલીસે ફટકાર્યો એટલો દંડ કે, છોકરી ચોધાર આંસુએ રડવા લાગી

ગુજરાતમાં દિવાળી પછી ફરી એકવાર નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થઈ જતાં પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટનાં બનાવો વધવા લાગ્યા છે. સુરતમાં પોલીસે એક છોકરીને ટ્રાફિક દંડ બાબતે અટકાવી હતી. જે બાદ છોકરી અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો…
Read More...

પાક નુકસાનના વળતરના નામે ખેડૂતો સાથે મશ્કરી: વીમા કંપનીઓના હૅલ્પલાઈન નંબર બંધ આવી રહ્યો છે

ખેડૂતો પાક વીમા માટે વરસાદથી થયેલા નુકસાનની અરજી કરી શકે તે માટે ખેડૂત હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. પરંતુ હાલ આ ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. મહત્વનું છે કે કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. 1800 200 5142…
Read More...

ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાની આફત, આ તારીખે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે

ગુજરાત પર ‘વાયુ’ બાદ ‘મહા’વાવાઝોડાની આફત આગામી 5 અને 7 નવેમ્બરના રોજ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી…
Read More...

થિયેટરમાં રાષ્ટ્રગીત વાગવા પર ઉભુ ન થવું પરિવારને પડ્યું ભારે, સિનેમા હોલમાં હાજર લોકોએ ભગાડી મૂકાયા

સિનેમા હોલમાં જ્યારે રાષ્ટ્રગીત શરૂ થયું તો એક પરિવાર રાષ્ટ્રગીતના સમ્માનમાં ઉભુ ન થયું. તે બાદમાં હોલમાં રહેલા લોકોએ આ પરિવારની સાથે ખરાબ વ્યવહાર કર્યો આ આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે…
Read More...

નારેશ્વર ખાતે નર્મદા નદીમાં નહાવા પડેલા કોસંબાના 5 યુવાનો ડૂબ્યા, 2નાં મોત, 3નો બચાવ

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો. 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી…
Read More...

‘ક્યાર’ બાદ અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સર્જાયુ, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ…

‘ક્યાર’ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 6 કલાકે 15 કિલોમીટર નું અંતર કાપી રહ્યું છે. આગામી 6 કલાકમાં…
Read More...

સમુદ્રમાં જળસ્તર વધવાથી 2050 સુધી મુંબઈના ડૂબવાનો ખતરો, વિશ્વની દોઢ અરબ આબાદી થશે પ્રભાવિત: રિસર્ચ

સમુદ્રમાં વધી રહેલું જળસ્તર 2050 સુધી પૂર્વ અનુમાનિત આંકડાઓથી ત્રણ ગણી વધુ આબાદી(દોઢ અરબ લોકો)ને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો ડૂબી જવાનો ખતરો છે. આ વાત ન્યૂજર્સીના વિજ્ઞાન સંગઠન ક્લાઇમેટ સેન્ટ્રલની શોધમાં…
Read More...