Browsing Category
સમાચાર
કોરોના વાયરસના ચેપથી બચવા દિલ્હી IITના બે સંશોધકોએ એવું કપડું તૈયાર કર્યું જેનાથી ડોક્ટર, નર્સ અને…
દેશમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે તેવામાં દિલ્હી IIT દ્વારા કરવામાં આવેલ આ પ્રયોગથી દેશની હોસ્પિટલ્સને સંક્રમણમુક્ત બનાવી શકાય છે. હોસ્પિટલમાં દરેક પ્રકારના દર્દીઓની સારવાર થતી હોય છે. તેવામાં ઘણીવાર આવી હોસ્પિટલમાંથી જ કોઈને ચેપી…
Read More...
Read More...
કોરોના વાયરસ સામે લડવા સુરતમાં 72 કલાકની અંદર 250 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ
ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના દર્દીઓને જોતા સુરતમાં શનિવારે હંગામી ધોરણે નવી હોસ્પિટલ બનાવવાનું કામ શરુ કરાયું હતું. ત્યારે 72 કલાકની અંદર 250 બેડવાળી આ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. આ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની હવે…
Read More...
Read More...
અમેરિકન કંપનીનો આરોપ ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, ચીની સરકાર પર ઠોક્યો 20 ટ્રિલિયન ડૉલરનો…
દુનિયાભરમાં કોરોના વાયરસનાં પ્રકોપને જોતા અમેરિકાની એક કંપનીએ ચીની સરકાર પર 20 ટ્રિલિયન ડૉલરનો દાવો માંડ્યો છે. આ કંપનીનો આરોપ છે કે ચીને આ વાયરસનો ફેલાવો એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. અમેરિકાનાં ટેક્સાસની કંપની બઝ ફોટોઝ, વકીલ લૈરી…
Read More...
Read More...
કોરોના વાયરસનો 1 દર્દી 59,000 લોકોમાં ફેલાવી શકે છે સંક્રમણ! લોકોને સોશિયલ ડિસ્ટનસીંગ પર અમલ કરવાની…
એક અનુભવી ડોકટરનું કહેવું છે કે એક કોરોના વાયરસ પીડિત 59,000 લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. યૂનિવર્સિટી કોલેજ લંડનના ઇન્ટેન્સિવ કેર મેડિસિનના પ્રોફેસર ડૉ. હ્યુ મોન્ટગોમરરીનું કહેવું છે કે કોરોના વાયરસ બહુ માત્રામાં સંક્રમણ ફેલાવતો વાયરસ છે.…
Read More...
Read More...
લૉકડાઉનને કારણે રોજનું કમાઈ રોજ ખાનારા લોકોની મદદ માટે ‘દાદા’ એ લંબાવ્યા હાથ, રૂ. 50…
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુધી કોવિડ-19 મહામારીને રોકવા માટે 21 દિવસના લૉકડાઉનથી પ્રભાવિત થનારા લોકોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન વંચિતો માટે 50 લાખ રૂપિયાના ચોખા દાન કરશે.
બંગાળ ક્રિકેટ સંઘ…
Read More...
Read More...
ઈટાલી પછી સ્પેનમાં પણ કોરોના વાયરસનો કહેરઃ એક દિવસમાં 700થી વધુ લોકોનાં થયા મોત
ચીનના વુહાનમાંથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસે હવે યૂરોપને પોતાનો ગઢ બનાવી લીધો છે. ઈટાલીમાં હાહાકાર મચાવ્યા બાદ હવે તેના નિશાને સ્પેન છે. જ્યાં બુધવારે 700 કરતાં વધારે લોકોના મોત થયા હતા. બ્રિટેનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના ટેસ્ટ પણ…
Read More...
Read More...
દક્ષિણ કોરિયાએ લોકડાઉન વિના જ કોરોનાને રોક્યો, થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા, જમણા હાથના બદલે ડાબા…
તાઇવાન બાદ દક્ષિણ કોરિયાએ જે રીતે કોરોનાવાયરસ સામે લડાઇ લડી, તેને આજે વિશ્વમાં એક મોડલ માનવામાં આવી રહ્યું છે. આજે દક્ષિણ કોરિયા કોરોના સંક્રમિત દેશોની યાદીમાં 8માં સ્થાને છે. અત્યાર સુધી અહીં સંક્રમણના 9037 કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ…
Read More...
Read More...
અમેરિકામાં ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ કાર્ડોઝનું કોરોનાથી મોત, આ જ મહિને મુંબઈમાં 200થી વધુ લોકોને…
દુનિયાની ઘણી બધી હસ્તીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકી છે. આ ખતરનાનક વાયરસના ઈન્ફેક્શનથી ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યો છે. તે 59 વર્ષના હતા. ન્યૂ યોર્કમાં રહેનારા કાર્ડોઝ 19 માર્ચના રોજ કોરોના પોઝિટિવ નોંધાયા…
Read More...
Read More...
ગરીબોની વહારે આવી સુરત પોલીસ: લોકડાઉન સુધી મજૂરોને દિવસમાં બે વાર આપશે ફૂડ પેકેટ
કોરોના વાયરસને લઈ સૌથી વધુ ખરાબ હાલત ગરીબ લોકોની થઈ છે. રોજ કમાઇને રોજ ખાતા લોકોની હાલત દયનીય બની છે. કામ ધંધો ન હોવાને કારણે આ લોકોને જમવાના પણ ફાંફા પડી ગયા છે. ત્યારે આવા લોકોની વહારે આવી છે સુરત પોલીસ. આવા લોકોનાં જમવાની સગવડ કરી…
Read More...
Read More...
અમદાવાદથી પગપાળા રાજસ્થાન જતાં શ્રમિકોની વહારે આવ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શ્રમિકોને ભરપેટ…
લોકડાઉનના કારણે શહેરોમાં કામ માટે આવેલા શ્રમિકો અને નાના રોજગાર-ધંધા કરીને ગુજરાન ચલાવતા લોકોની પરિસ્થિતિ કપરી બની રહી છે. પૈસા ના આવતા હોવાના કારણે તેમને ખાવાના અને રહેવાના ફાંફા પડી રહ્યા છે આવામાં તેઓ પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે.…
Read More...
Read More...
