Browsing Category

સમાચાર

L&Tએ કોરોના સામેની લડતમાં રૂ. 150 કરોડ અને ટોરેન્ટ ગ્રુપ રૂ. 100 કરોડની સહાય કરશે

એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટર્બો (L&T)એ કોવિડ-19 સામે લડવા માટે પીએમ રાહત ફંડમાં 150 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે સાથે જ કંપનીએ 1.60 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની મદદ માટે 500 કરોડ રૂપિયાની…
Read More...

સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર, વિદેશથી આવેલાં આ 235 લોકોનો નથી લાગ્યો પત્તો, જુઓ આ રહ્યું લિસ્ટ

સુરતમાં 67 વર્ષીય વૃદ્ધનો એક કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવનાં કુલ 9 કેસ નોંધાયા છે. જેમાં 2 વ્યક્તિ સ્વસ્થ થયા છે. તો એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. તેવામાં સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર છે. સુરત કોર્પોરેશન દ્વારા…
Read More...

મહિલાઓ થઈ જજો સાવધાન, ફ્લેટના પાર્કિંગમાં બેસીને વાતો કરશો તો પોલીસ પકડી જશે, વસ્ત્રાપુર પોલીસે…

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. બીજી બાજુ પીએમ મોદીએ આખા દેશને લોકડાઉન કર્યા પછી પણ લોકો સમજી રહ્યા નથી. ત્યારે કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ડીજી શિવાનંદ ઝાએ લોકડાઉનને સફળ બનાવવા…
Read More...

ઉનાના ધો.4નો વિદ્યાર્થી રાતે સિલાઇ મશીન પર બેસી માસ્ક બનાવી ગરીબ લોકોમાં વિતરણ કરે છે, જ્યારે…

કોરોનાના ભય વચ્ચે લોકો જીવી રહ્યા છે ત્યારે બાળકોએ પણ સામે ચાલી હિંમત દાખવી છે. નરેન્દ્ર મોદીએ બાળકોને બાળરક્ષક તરીકે બિરદાવ્યા છે. ત્યારે રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તાર રહેતી એક બાળકીએ તેના પિતા વારંવાર બહાનું કાઢી બહાર જતા રહેતા હોવાથી બાઇક…
Read More...

રોડ પર રહેતા લોકોને ભોજન આપવા ગયેલી પોલીસને દંપતીએ કહ્યું – ‘મારું તો પેટ ભરેલું છે, બાજુ…

કોરોનાની મહામારીના લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સાથે કોઇકને મદદરૂપ થવાનો પણ અમારો પ્રયાસ હોય છે. ગત શુક્રવારે સાંજે 5 વાગે હું પાણીગેટ વિસ્તારમાં નીકળ્યો હતો. ફૂટપાથ પર રહેતા લોકોને ફૂડ પેકેટ વિતરણ કરતો હતો. રોડના કિનારે એક…
Read More...

કોરોના સામેની લડાઈમાં રિલાયન્સે રૂ. 500 કરોડ આપવાની જાહેરાત કરી, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે પણ પાંચ…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ આજે કોરોના વાયરસ સામેની દેશની લડાઈને ટેકો આપવા પ્રધાનમંત્રીની અપીલ પર પીએમ કેર્સ ફંડમાં રૂ. 500 કરોડનું દાન કરવાની જાહેરાત કરી હતી. આરઆઈએલએ પીએમના ફંડમાં નાણાકીય પ્રદાન કરવા ઉપરાંત એવી જાણકારી પણ આપી…
Read More...

હિન્દુ-મુસ્લિમ એક્તાની મિશાલ જોવા મળી: લોકડાઉનમાં સંબંધીઓ ન આવ્યા તો મુસ્લિમોએ અર્થીને આપી કાંધ, રામ…

આખા વિશ્વમાં કોરોના વાયરસનો ડર ફેલાયેલો છે. લોકડાઉનના સમયમાં લોકો પોતાના ઘરોમાં રહે છે. કોરોનાનો ભય એટલો છે કે કોઈના મોત બાદ કાંધ આપવા માટે ચાર લોકો પણ મળતા નથી. આવો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બુલંદશહેરમાં જોવા મળ્યો છે. જોકે આ દરમિયાન…
Read More...

ગુજરાતને કોરોના મુક્ત કરવા છેલ્લા કેટલાક દિવસથી સતત કામ કરતા ડૉ.જયંતિ રવિ કોણ છે? જાણો અને શેર કરો

દેશ કોરોના વાયરસના કારણે મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે આ મહામારીથી લોકોને બચાવવા માટે વડાપ્રધાનથી લઈને ક્લાર્ક સુધીના તમામ અધિકારીઓ રાત-દિવસ એક કરીને કાર્ય કરી રહ્યા છે. આજે ગુજરાતના એક એવા અધિકારીને વાત કરવી છે કે, જે લોકોના…
Read More...

કોરોના વાયરસનું એકપણ લક્ષણ નહોતું, છતાં અમદાવાદની મહિલા ડોક્ટરનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના વાયરસનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ફફડવા લાગે છે. આ જીવલેણ વાયરસ દુનિયાભરમાં 30,000થી વધારે લોકોના મોતનું કારણ બન્યો છે. તમે જાણતા હશો કે સામાન્ય રીતે કોરોના વાયરસ દરમિયાન દર્દીના શરીરમાં સૂકી ઊધરસ, તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ…
Read More...

કોરોનાને હરાવનાર અમદાવાદની યુવતીએ લોકોનો જુસ્સો વધારવા પોતાની 10 દિવસની કહાની જણાવી… કહ્યુ-…

કોરોનાના ભયની વચ્ચે આ સુખદ સમાચાર છે. ગુજરાતમાં પહેલીવાર રવિવારે કોરોનાના 2 દર્દી સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. બંને મહિલા છે. આરોગ્ય સચિવ જયંતી રવિનું કહેવું છે કે દર્દી ઝડપથી સાજા પણ થઈ રહ્યાં છે. અમદાવાદની મહિલાએ બધા દર્દીઓ અને લોકોનો…
Read More...