Browsing Category
સમાચાર
અમદાવાદમાં દર્દીનું મોત થતા પરિવારજનો વિફર્યા, ચાંદખેડામાં આવેલી TLGH હોસ્પિટલમાં તોડફોડ, સ્ટાફ પર…
ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે આવેલી કોરોના ની સારવાર આપતી ટી. એલ. જી .એચ. હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે એક પેશન્ટ ના સગા સંબંધીઓએ તોડફોડ કરી હતી. હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા યુવાનને મંગળવારે રાત્રે રજા આપવાની હતી. જો કે રજા આપવાના…
Read More...
Read More...
ભયંકર અકસ્માત: 100 ફૂટનો પાઈપ ચાલુ બસ ફાડીને બહાર નીકળ્યો, મહિલાની ગરદન કપાઈ, યુવકનું માથું ફાટ્યું,…
પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં બેનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે. મંગળવારે સાંજના 4.30 વાગ્યે ગેસ પાઈપલાઈન પાથરતી વેળાએ કંપનીના અધિકારીઓ અને બસ-ડ્રાઈવરની લાપરવાહીને…
Read More...
Read More...
આરોપી છે કે અતિથિ?: રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ, સોફા પર બેસાડી…
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ (Uday Shivanand Covid 19 Hospital Fire)માં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબો (Doctors)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય નામાંકિત ડૉક્ટરોને જજ એલ.ડી.વાઘની કોર્ટમાં રજૂ…
Read More...
Read More...
ખેડૂતોને મનાવવાના સરકારના પ્રયાસ નિષ્ફળ રહ્યાં, સરકાર સાથેની બેઠક બાદ ખેડૂત નેતાઓ બોલ્યા “કા તો ગોળી…
નવા કૃષિ કાયદા (Farmers Bill)નો વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmers)ના 35 આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રીઓની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહીં. દિલ્હી (Delhi)માં વિજ્ઞાન ભવનમાં 3 કલાકથી વધારે સમય સુધી ચાલેલી બેઠક (Meeting)માં વાત વાત નથી બની. જોકે…
Read More...
Read More...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાર્કિંગ ફી નાણાં બેંકમાં જમા નહીં કરાવીને ખાનગી એજન્સીએ 5.24 કરોડ રૂપિયાનો…
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 2 વર્ષના સમયગાળામાં 40 લાખથી પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે અને 80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે, ત્યારે તાજેતરમાં બે વર્ષના ઓડિટ દરમિયાન એક મોટી ઉચાપત સામે આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આવકના નાણાં લઇને…
Read More...
Read More...
ધોરણ 1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા, ધો.9 અને 11ના મુખ્ય ત્રણ…
રાજ્યમાં કોરોના મહામારીને પગલે 8 મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. હાલ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. દિવાળી પહેલાં રાજ્ય સરકારે 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.…
Read More...
Read More...
1 જાન્યુઆરીથી ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલ ભરવો પડશે, તમામ ટોલપ્લાઝા પર કેશ ટ્રાન્ઝેક્શન બંધ થશે
ટોલ પ્લાઝા પરની તમામ કેશ લેનને 1 જાન્યુઆરી, 2021થી ફાસ્ટેગ લેનમાં બદલવામાં આવશે. તેથી, 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ દ્વારા ચૂકવણી નહીં થઈ શકે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ટોલ પ્લાઝા પર પ્રિ-પેઇડ ટચ-એન્ડ-ગો કાર્ડ રજૂ કરશે.…
Read More...
Read More...
કેમ નેતાઓને નિયમ લાગુ ના પડે? સામાન્ય માણસને લગ્ન માટે 100ની પરમિશન ને ભાજપના પૂર્વ MLA કાંતિ…
કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લગ્નમાં પણ માત્ર ગણતરીના લોકો હાજર રહી શકે એવા નિયમો સરકારે બનાવ્યા છે. જોકે સામાન્ય લોકોને લાગુ પડતા ગાઈડલાઈન્સના નિયમો નેતાઓને લાગુ ન પડતાં હોય એવો વિડિયો સામે આવ્યો છે. સોનગઢના ડોસવાડા ગામમાં મોટી…
Read More...
Read More...
પતિ બીજી સ્ત્રી સાથે રહેતો હોવાથી સસરાએ દાનત બગાડી, ઘર છોડ્યું તો દિયરે સંબંધ બાંધવા દબાણ કર્યું,…
પતિ પાંચ વર્ષથી બીજી સ્ત્રી સાથે રહેતો હોવાથી પત્ની સાસુ-સસરાને ભરોસે રહેતી હતી, પરંતુ સસરાએ દાનત બગાડતાં તેણે ઘર છોડવું પડ્યું. જોકે ત્યાં પણ તેનો દિયર પહોંચી જઈ સંબંધ રાખવા દબાણ કરતો હતો, જેથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો.…
Read More...
Read More...
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત: કર્ફ્યૂના સમયમાં સાતથી આઠ લોકોએ રસ્તા પર ચપ્પુના ઘા ઝીંકાને…
સુરત શહેરમાં હત્યા (Surat Murder Case)નો સિલસિલો યથાવત રહ્યો છે. એટલું જ નહીં, કર્ફ્યૂ (Surat night curfew)ના સમયમાં લોકોને ઘરથી બહાર નીકળવાની મનાઈ છે ત્યારે પણ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જેની…
Read More...
Read More...
