Browsing Category
સમાચાર
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો, આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યના 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદ્દત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં…
Read More...
Read More...
LIVE: ઓડિશાના દરીયા કિનારે પ્રચંડ વેગે વાવાઝોડું ‘યાસ’ ત્રાટક્યું, 120 KMPHની ઝડપે પવન…
યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યો છે. અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે(IMD) પણ આ વાતની પુષ્ટી કરી છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું.…
Read More...
Read More...
કોરોનાના દર્દીને ‘અશુદ્ધ ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન’ અને બેફામ સ્ટિરોઈડ અપાયા એટલે મ્યુકોરમાઈકોસિસના કેસ…
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કારણમાં કોરોનાના દર્દી પર સ્ટિરોઈડના બેફામ ઉપયોગથી ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા ઉપરાંત અશુદ્ધ ઓક્સિજન આપવાથી પણ ફુગ થયાનું સામે આવ્યું છે. આ બધા કારણોમાં તંત્રની પણ જવાબદારી તેટલી જ બને છે. ઈન્ડિયન મેડિકલ…
Read More...
Read More...
PM CAREમાં 2 લાખ 51 હજાર ડોનેટ કરનારને હોસ્પિટલમાં માતા માટે ન મળ્યો બેડ, સરકારને લીધી આડેહાથ
પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ નામના આ શખ્સે પીએમ કેયર્સ…
Read More...
Read More...
અમદાવાદમાં પતિએ ઓળખીતાને પત્નીનો મોબાઈલ રિપેરીંગ કરવા આપતા પત્નીએ રુપિયા અને આબરૂ બંને ગુમાવ્યા
અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા તથા એમ્બ્યુલન્સ સર્વિસમાં ફરજ બજાવતી 20 વર્ષીય પરિણીતાના સંપર્કમાં આવેલા પતિના ઓળખીતા મોબાઈલ રિપેરિંગ કરતા શખ્સે રિપેરિંગમાં આપેલા મોબાઈલમાંથી મહિલા તથા તેના પતિના અંગત ફોટો મેળવી લઈ બ્લેકમેઇલ કરવાનું…
Read More...
Read More...
વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ થતાં સાસૂની આંખ કાઢવી પડી, વહુએ કહ્યું હું એમની બીજી આંખ બનીને સેવા કરીશ
કોરોના વાયરસના કપરા કાળે સંબંધમાં પણ એક વાસ્તવિક અંતર મૂકી દીધું છે. કોવિડના કારણે કોઈ સ્વજનનું મૃત્યું થાય તો કોઈ એના અસ્થિ લેવા પણ આવતું નથી ત્યાં આજના ડિજિટલ યુગમાં એક પૂત્રવધૂનું સરસ કમિટમેન્ટ સામે આવ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં…
Read More...
Read More...
‘તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મરી જા’, દાહોદમાં પરિણીત યુવકે પ્રેમ સંબંધ રાખ્યા…
દાહોદમાં (dahod) એક ચકચારી આત્મહત્યાની (suicide) ઘટના સામે આવી હતી. યુવતીને લગ્નની (marriage) લાલચમાં રાખી પ્રેમ સંબંધ (love relastionship) રાખ્યા બાદ લગ્નની ના પાડી દેતા યુવતી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો (suicide) ખાઈ જીવન ટુકવી લેતા…
Read More...
Read More...
ભાવનગરમાં કોરોનાથી મૃત્યુ થતાં સ્મશાનમાં હાર પહેરાવતા માતાની આંખ ખુલ્લી જોઈ પુત્રએ કહ્યું-મારી મા…
ભાવનગરમાં કોરોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ મહિલાના મૃતદેહને સીંધુનગર સ્મશાને લઈ જવાયા બાદ પુત્ર ફૂલહાર પહેરવતા જ તેની માતાની આંખ ખુલ્લી જોઈ જતા જ બુમ પાડી હતી કે, મારી મા જીવતા છે, થોડી વારમાં વાત હવાની માફક પ્રસરી જતા લોકો ટોળે…
Read More...
Read More...
ટાટા કંપનીની દરીયાદીલી: કોરોનાથી કર્મચારીઓનું મૃત્યુ થયું તો પરિવારને 60 વર્ષની ઊંમર સુધી મળતો રહેશે…
કોઇ કંપનીમાં નોકરી કરતી વ્યક્તિનું મોત થાય ત્યારે કંપની જે તે સમયે તો મદદ કરતી હોય પરંતુ તમે એવું સાંભળ્યુ છે કે વ્યક્તિનું મોત થાય છતાં તેનો પગાર તેની 60 વર્ષની ઉંમર સુધી પરિવારને આપવામાં આવે. આવું તો સરકારી નોકરીના પેન્શનમાં થાય છે પરંતુ…
Read More...
Read More...
કોરોનાથી મોતને ભેટેલ માતાનો ફોન હોસ્પિટલમાંથી ચોરાઈ જતાં 9 વર્ષની દીકરીનો આજીજી કરતો લેટર, ‘પ્લીઝ,…
કોરોના વાઈરસને લીધે માતા ગુમાવી ચૂકેલી એક દીકરીનો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કર્ણાટકની રહેવાસી 9 વર્ષની રિતિક્ષાની માતાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. તેની માતાની તબિયત વધારે લથડતા તેણે 16 મેના રોજ અંતિમ શ્વાસ…
Read More...
Read More...
