Browsing Category

જ્ઞાતિરત્નો

આ છે 12 પાવરફુલ પટેલ પરિવાર: ગુજરાતભરમાં વાગે છે આમનો ડંકો

એક સમયે ખેતીને પોતાનો વ્યવસાય માનતા ઘણા પટેલ પરિવારો આજે મોટું બિઝનેસ એમ્પાયર ધરાવે છે. માત્ર ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ડાયમંડ-જ્વેલરી સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જીનીયરિંગ ક્ષેત્રે પટેલ બિઝનેસમેનનો ડંકો વાગે છે. એટલુ જ નહીં વિદેશમાં…
Read More...

એક સમયે માતા સાથે છાણા થાપનારા તોગડિયા છે કેન્સર સર્જન, પિતા હતા ખેડૂત

હાલ વીએચપીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા તેની સામે ખુલી રહેલા જુના પોલીસ કેસિસને લઈ ચર્ચામાં છે. તોગડિયાના હિન્દુત્વ વાદી વિચારો અને કાર્યોથી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ તે કોણ છે અને તેના મૂળીયા ક્યાંના છે તે અંગે ખૂબ ઓછા લોકો…
Read More...

શૂન્ય માંથી સર્જન કરનાર નિરમાના ચેરમેન કરસનભાઈ પટેલની સફળતા ની કહાની

અમદાવાદને ભારતનું ડિટર્જન્ટ કેપિટલ બનાવનારા અને ગુજરાતને ભારતમાં સફેદીમાં ચમકાવનારા નિરમાના સ્થાપક કરસન ભાઈ પટેલ. કરસન ભાઈ પટેલનો જન્મ આમતો અતિ સામાન્ય પરિવારમાં થયો હતો. અને તેઓ ગુજરાત સરકારના ખનીજ વિકાસ નિગમના ભૂતપૂર્વ કર્મચારી પણ રહીં…
Read More...

બે પુત્રીના પિતા પરેશ ધાનાણી છે સામાન્ય ખેડૂત: અમરેલીમાં ફરે છે એક્ટિવા પર, જાણો વિગત

અમરેલી: પરેશ ધાનાણીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. પરશે ધાનાણીએ 2000માં બી.કોમની ડિગ્રી મેળવી હતી જ્યારે તેમની પાસે કુલ રૂ. 1.15 કરોડથી વધુની સંપત્તિ છે. તેમના પરિવારમાં…
Read More...

સૌરાષ્ટ્રથી સુરત: દેશ-વિદેશમાં બિઝનેસ ફેલાવી આ પટેલ કરે છે કરોડોનું ટર્નઓવર

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું છે. ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને સુરતને અજોડ નાતો હોવાનું પૂરવાર કરતા અનેક હીરા ઉદ્યોગપતિઓના ઉદાહરણ છે. મૂળ ભાવનગર જિલ્લાના નાના એવા ગામમાં…
Read More...

આ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માંની ભક્તિ કરવા ખોડલધામને 11,11,11,111 ₹ નું દાન કર્યું હતું

ખોડલધામ ખાતે ખોડીયાર માતાના નવનર્મિત મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી ઉજવાયો હતો. મંદિરના નિર્માણ માટે એક 9 પાસ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માની ભક્તિ કરવા માટે 9 અંકની રકમ એવા રૂ. 11,11,11,111નું દાન કર્યું હતું. તેઓ ખોડલધામના…
Read More...

વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ…
Read More...

નિલકંઠધામ બનાવનાર અને લેઉવા પટેલ સમાજનું ગૌરવ એવા ધર્મવલ્લભદાસજી સ્વામિ જેણે 14 વર્ષથી નથી લીધું…

વરસવું એ માત્ર મેઘરાજાનો જ ઈજારો નથી માણસ પણ વરસી શકે અને સમાજ પર એટલો વરસે કે એ સંતની છબી હ્રદય મંદિરમાં અંકિત થઈ જાય. શિક્ષણ, સંસ્કાર અને સેવાની સાથે શ્રધ્ધાના કામ કરતાં પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામિ ગુરૂકુળની પરંપરાને વહન કરી રહ્યાં છે.…
Read More...

આજે ક્યાં ઉદ્યોગપતિ નો બર્થ ડે છે? જાણો અહીં ક્લિક કરીને 

સુરતઃ હસમુખા સ્વભાવ અને એનર્જીથી સભર મુકેશભાઈ સમાજનું હિત જે તરફ દેખાય ત્યાં પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર સામી છાતિએ લડી લેવામાં જાણીતા છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાં થયો જન્મ સૌરાષ્ટ્રના પરવડી ગામમાં મનજીભાઈ પટેલને ત્યાં નવમી જાન્યુઆરી…
Read More...

પટેલ બિઝનેસમેને ₹.400થી શરૂ કરેલા ધંધાને પહોંચાડ્યો 8 હજાર કરોડે

શૂન્યમાંથી સર્જન કરવું આ સ્પર્ધાત્મક યુગમાં સામા પાણીએ તરવા જેવું છે. તેમાંય વળી પરિવારનું એક પણ સભ્ય ન હોય તેવા ફિલ્મમાં મોખારાના સ્થાને પહોંચવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ કોઠાસૂઝ, ઘગશ અને મુલ્યોના જોરે હીરાના ચળકાટમાં જાતને…
Read More...