પોરબંદરમાં ઘરેથી ભાગી છુટેલી યુવતીની દરિયા કિનારેથી અડધી સળગેલી અને દાટેલી અવસ્થામાં મળી લાશ

પોરબંદર શહેરનાં SVP રોડ પર રહેતી એક યુવતિ ઘરેથી ગૂમ થયા બાદ તેની લાશ ઇન્દીરાનગર દરિયાકાંઠા પાસે બાવળની ઝાડી નજીકથી અડધી સળગેલ અને અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી. આ યુવતિના લગ્ન ડિસેમ્બર માસમાં લેવાયા હતા અને ગઇકાલે પ્રેમીને મળવા નાશી છૂટી…
Read More...

સુરતમાં ઘરની દીકરીઓની વિધિપૂર્વક આરતી ઉતારીને વેપારીએ ધન તેરસની કરી અનોખી ઉજવણી

દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનીને વેપારીએ આ વર્ષથી ધન તેરસની અનોખી રીતે ઉજવણી કરી હતી. નાનપુરા ટીમલીયાવાડમાં રહેતા આશિષ જૈને આ વર્ષે ધનતેરસે નવો ચીલો ચાતરતાં દીકરીઓની પૂજા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમને અન્ય ચાર પરિવારે સાથ આપતાં…
Read More...

અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું વખણાય છે ? જાણો અમદાવાદના ખૂણે-ખાંચરે શું શું ખાવા મળે છે

અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું વખણાય છે ? જાણો અમદાવાદના ખૂણે-ખાંચરે શું શું ખાવા મળે છે.... ઋતુરાજના મસ્કાબન-ચા , શંભૂની કોફી દાસના ખમણ-સેવખમણી, ઑનેસ્ટના ભાજી-પાંવ ,મણીનગરના માસીની પાણીપૂરી, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા…
Read More...

એક રાજા આરામ કરવા માટે વૃક્ષની નીચે સૂઇ ગયા, વૃક્ષ પર એક કાગડો આવીને બેઠો અને તેણે રાજાની ચાદર પર…

પ્રાચીન સમયમાં એક રાજા એકલા બીજા રાજ્ય જઈ રહ્યા હતા. રસ્તામાં થાક લાગ્યો તો એક વૃક્ષની નીચે આરામ કરવા માટે રોકાઇ ગયા. રાજાએ પોતાના ધનુષ-બાણ એક તરફ રાખી દીધા અને તે ચાદર ઓઢીને સૂઇ ગયા. થોડી વારમાં તેને ગાઢ ઊંઘ આવી ગઈ. થોડી વાર પછી વૃક્ષ…
Read More...

સુરતની ઘણી શાળાઓએ વાલીઓને બાળકના જીવન ઘડતર માટે પત્ર લખ્યો ‘વેકેશનમાં તમારા બાળકને વતનની ધૂળમાં રમવા…

સુરતની કેટલીક શાળાઓએ દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્ક આપવા કરતાં બાળકો ખુદ માતા પિતા પાસેથી જ પાયાના પાઠ શીખે તેવું હોમવર્ક આપવાનો નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં પેરન્ટ્સને એક પત્ર લખી બાળકના જીવન ઘડતર માટે પ્રયાસ કરવા જણાવાયું છે.…
Read More...

જીવનમરણ વચ્ચે ઝોલાખાતા બાળકની સારવાર માટે રૂપિયા ન હતા ત્યારે અમદાવાદના ડોક્ટરે દાખવી માનવતા

ઉમરેઠ તાલુકા શીલી તાબે દુધાપુરાની સર્ગભા યુવતીએ 20 દિવસ અગાઉ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મતાની સાથે શિશુ હદયની બિમારી ધરાવતી હતું. તેની જીવન લીલા સંકેલાય તેમ હતી. જેથી તાત્કાલિક હદયનું ઓપરેશન કરાવું પડે તેમ…
Read More...

સુરતમાં કેમિકલના વેપારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી કર્યો આપઘાત

બમરોલી ખાડી પુલ નજીક રોડ ઉપર કેમિકલના વેપારીએ દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરનાર કેમિકલના વેપારી પાસેથી એક સુસાઈડ નોટ પણ મલી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી આપઘાત…
Read More...

તમિલના઼ડુમાં આવેલું છે ભગવાન ધનવંતરિનું મંદિર, ધનતેરસના દિવસે રોગોથી મુક્તિ મેળવવા માટે હવન કરવામાં…

આજે ધનતેરસ છે. આ તિથિએ દેવતાઓના વૈદ્ય ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં વાલાજપેટ વિસ્તારમાં ભગવાન ધનવંતરિનું મંદિર આવેલું છે. મંદિરનું નામ શ્રી ધનવંતરિ આરોગ્ય પીડમ છે. ધનતેરસના દિવસે મંદિરના સંસ્થાપક…
Read More...

આ શાળામાં દોઢ વર્ષથી રોજ પહોંચે છે મોર, બાળકો સાથે કરે છે અભ્યાસ, જાણો બીજૂ શું કરે છે?

રાષ્ટ્રીય પક્ષી મોર આમ તો ખાસ કરી જંગલ વિસ્તારમાં જોવા મળે, ઘણીવાર મોર માનવ વસ્તીમા જોવા તો મળે, પરંતુ મનુષ્યોથી હંમેશ અંતર રાખી ફરતો જોવા મળે છે. ભાગ્યે જ મોર મનુષ્યો સાથે ફરતો જોવા મળે છે. પરંતુ મહુવાના ડુંગરી ગામે કુકણા ડુંગરી ફળિયામાં…
Read More...

ધનતેરસે ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરને પ્રસન્ન કરવા કરો આ કામ, માતા લક્ષ્મી કરશે ધનની વર્ષા!

દિપાવલીના 2 દિવસ પહેલા ધનની દેવી માં લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સમજી લો કે આ દિવસથી જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. ધનતેરસે ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી અને કુબેર ભગવાનની સાથે ધનવંતરીની પૂજા અર્ચના કરવામાં…
Read More...