બેસતા વર્ષે કેમ કરવામાં આવે છે ગોવર્ધન પૂજા, શું છે મહત્વ અચૂક જાણો અને શેર કરો
દશેરાના 20 દિવસ પછી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ હિંદુ ધર્મના મુખ્ય તહેવારો માંથી એક છે. ગોવર્ધન પૂજાને અન્નકુટના નામથી પણ ઓળખે છે, અને એમાં ગાયની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા વિષે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, કારણ કે એની શરૂઆત દ્વાપર…
Read More...
Read More...
એક જ પ્રકારનો ચેવડો બનાવીને કંટાળ્યા છો તો પેપર પૌંઆનો ચેવડો બનાવવા નોંધી લો એકદમ સહેલી રીત
દિવાળીના નાસ્તા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તમારા ઘરના નાસ્તો કંઈ અલગ હશે, તો જ મહેમાનોને ગમશે. ત્યારે દર વર્ષે એક જ પ્રકારનો ચેવડો બનાવીને કંટાળ્યા છો, તો ટ્રાય કરો પેપર પૌંઆનો ચેવડો. જોઈ લો બનાવવાની રેસિપી.
સામગ્રી
૧ કિલો -…
Read More...
Read More...
આધાર સાથે પ્રોપર્ટીને કરાશે લિંક, દેશમાં પ્રથમવાર સંપત્તિ, માલિકીનું મોડલ કાયદો બનશે
સ્થાવર સંપત્તિની માલિકી માટે હવે તેને આધાર સાથે લિંક કરાવવાની રહેશે. કેન્દ્ર સરકાર પ્રથમવાર સંપત્તિના માલિકીપણા માટે કાયદો લાવી રહી છે. મુસદો તૈયાર થઈ ચૂક્યો છે. પાંચ સભ્યોની તજજ્ઞ સમિતિ પણ બની ચૂકી છે. તે રાજ્યો સાથે સંકલન કરશે. જમીન સાથે…
Read More...
Read More...
‘તમારા ઘરની જમીનમાં 36 મણ સોનુ છે જે હું કાઢી આપીશ’ કહી વિધી કરનાર તાંત્રિકે જમીન દલાલને અઢી કરોડનો…
કામરેજમાં રહેતા એક જમીન દલાલ સાથે એક મહારાજે અઢી કરોડનો ચુનો ચોપડી દીધો હતો. જમીન દલાલને એક મહારાજે કહ્યું કે તમારા ઘરમાંથી 36 મણ સોનું નીકળશે, અઢળક ધનની લાલચે જમીન દલાલ મહારાજની વાતોમાં આવી ગયા જેથી વિધિ માટે ચાર મિત્રોએ ભેગા મળીને 2.40…
Read More...
Read More...
અમદાવાદમાં નાના વેપારીઓ પાસેથી મફતમાં ફટાકડા લેતા હોવાનો પોલીસનો વીડિયો વાઇરલ
દિવાળીના તહેવાર આવતાની સાથે સાથે જ મફતની લહાણી પોલીસ માટે શરૂ થઈ જાય છે. નાના નાની લારી અને વેપારીઓ પાસેથી મફતમાં ફટાકડા અને મીઠાઈ જેવી વસ્તુઓ સાહેબોના નામે ઘર ભેગી કરે છે. આવો જ એક વીડિયો અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની પીસીઆર વાનનો થયો…
Read More...
Read More...
સુરતમાં સોપારીના વેપારી સવજી કોરાટનો બ્રિજ પરથી કૂદી આપઘાત, છેલ્લે પિતા સાથે કરી હતી વાત
વરાછા-કાપોદ્રાના સવજી કોરાટ બ્રિજ પરથી સોપારીના વેપારીએ તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હતો. તાપી નદીમાં યુવાન કૂદ્યો હોવાની જાણ બ્રિજ પરથી પસાર થતાં રાહદારીએ ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.…
Read More...
Read More...
‘ક્યાર’ વાવાઝોડું ચક્રવાત તોફાનમાં ફેરવાયું, રાજ્યભરમાં વાતાવરણમાં આવ્યો પલટો, બંદરો પર 2 નંબરનું…
મહારાષ્ટ્ર પાસે દરિયામાં લો પ્રેશરનાં કારણે ચક્રવાત સર્જાયું છે. જેના પગલે સમગ્ર ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લાના 300 જેટલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટેની…
Read More...
Read More...
બાદશાહને એક ફકીરથી હતો વિશેષ પ્રેમ, કાયમ રાખતો હતો તેને પોતાની સાથે, એક દિવસ બંને શિકાર માટે ગયા,…
પ્રાચીન સમયમાં એક બાદશાહ હતો, તેના રાજ્યમાં એક ફકીર આવ્યો. જ્યારે રાજાની મુલાકાત તે ફકીર સાથે થઈ તો તે ખૂબ પ્રભાવિત થયો. ફકીરની વાતો ધર્મ અને લોકોની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી રહેતી. આ કારણે બાદશાહે તેને પોતાની સાથે રાખી લીધો. પોતાના મહેલમાં…
Read More...
Read More...
ખાવાના શોખીન હોય તો દિવાળીમાં બનાવો મૈસુર પાક! બનાવવા માટે ખાસ છે આ ટિપ્સ, મોંમાં મુકતા જ ઓગળી જશે
દિવાળી માટે આજે અમે તમારા માટે વધુ એક મિઠાઇની રેસીપી લઇને આવ્યા છીએ. ગુજરાતી લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે. એમા પણ જો કોઇ તહેવાર આવે તો જાત જાતની વાનગીઓ બનાવે છે. જે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી…
Read More...
Read More...
આયુર્વેદમાં છે ડેન્ગ્યુનો પ્રતિકાર કરતાં ઔષધો, ડેન્ગ્યુના દર્દી આટલી બાબતો અનુસરે તો ઘેરબેઠા થઇ શકે…
ડેન્ગ્યુનું નામ સાંભળતાં જ આજે મજબૂત મનોબળના લોકો પણ ધ્રુજવા લાગે છે. આજે આ રોગની સારવાર ઉપલબ્ધ છે પણ અકસીર દવા હજુ સુધી શોધી શકાય નથી, પરંતુ આયુર્વેદમાં ડેન્ગ્યુના રોગની સામે પ્રતિકાર કરે તેવા અનેક પ્રકારના ઔષધો આપેલા છે. આયુર્વેદ એ રોગના…
Read More...
Read More...
