પાક નુકસાનના વળતરના નામે ખેડૂતો સાથે મશ્કરી: વીમા કંપનીઓના હૅલ્પલાઈન નંબર બંધ આવી રહ્યો છે

ખેડૂતો પાક વીમા માટે વરસાદથી થયેલા નુકસાનની અરજી કરી શકે તે માટે ખેડૂત હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. પરંતુ હાલ આ ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. મહત્વનું છે કે કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. 1800 200 5142…
Read More...

ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાની આફત, આ તારીખે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે

ગુજરાત પર ‘વાયુ’ બાદ ‘મહા’વાવાઝોડાની આફત આગામી 5 અને 7 નવેમ્બરના રોજ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી…
Read More...

છઠ પૂજાના દિવસે સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવવું જોઈએ, આ મંત્રનો જાપ કરવો જોઈએ

ગુરુવાર 31 ઓક્ટોબરથી છઠ પૂજાનું પર્વ શરૂ થઈ ગયુ છે. શનિવાર, 2 નવેમ્બરે કારતક મહિનાના શુક્લ પક્ષની છઠ તિથિ છે. આ તિથિએ સંધ્યા સમયે સૂર્યને વિશેષ અર્ધ્ય આપવાની પરંપરા છે. રવિવાર, 3 નવેમ્બરે સવારે પણ સૂર્યને વિશેષ અર્ધ્ય આપવામાં આવશે અને પૂજા…
Read More...

થિયેટરમાં રાષ્ટ્રગીત વાગવા પર ઉભુ ન થવું પરિવારને પડ્યું ભારે, સિનેમા હોલમાં હાજર લોકોએ ભગાડી મૂકાયા

સિનેમા હોલમાં જ્યારે રાષ્ટ્રગીત શરૂ થયું તો એક પરિવાર રાષ્ટ્રગીતના સમ્માનમાં ઉભુ ન થયું. તે બાદમાં હોલમાં રહેલા લોકોએ આ પરિવારની સાથે ખરાબ વ્યવહાર કર્યો આ આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે…
Read More...

સુરતમાં દાદર પરથી પડી જતાં બ્રેનડેડ થયેલા એકના એક દીકરાના અંગદાનથી પરિવારે પાંચને નવું જીવન આપ્યું

બીલીમોરામાં રહેતા સુથાર સમાજના પોતાના એકનો એક વ્હાલસોયા પુત્ર સમીર બ્રેનડેડ થતા પિતા અલ્પેશ મિસ્ત્રી અને પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. નવ વર્ષનો…
Read More...

નારેશ્વર ખાતે નર્મદા નદીમાં નહાવા પડેલા કોસંબાના 5 યુવાનો ડૂબ્યા, 2નાં મોત, 3નો બચાવ

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો. 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી…
Read More...

‘ક્યાર’ બાદ અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સર્જાયુ, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ…

‘ક્યાર’ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 6 કલાકે 15 કિલોમીટર નું અંતર કાપી રહ્યું છે. આગામી 6 કલાકમાં…
Read More...

લાભ પાંચમ માનવ જીવનમાં સૌભાગ્ય પ્રાપ્તિ, ઇચ્છા પૂર્તિ અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે, જાણો લાભ…

કારતક મહિનામાં સુદ પક્ષની પાંચમને સૌભાગ્ય પંચમી કહેવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ 1 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. સૌભાગ્ય પંચમી માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી બધી જ સાંસારિક…
Read More...

સમુદ્રમાં જળસ્તર વધવાથી 2050 સુધી મુંબઈના ડૂબવાનો ખતરો, વિશ્વની દોઢ અરબ આબાદી થશે પ્રભાવિત: રિસર્ચ

સમુદ્રમાં વધી રહેલું જળસ્તર 2050 સુધી પૂર્વ અનુમાનિત આંકડાઓથી ત્રણ ગણી વધુ આબાદી(દોઢ અરબ લોકો)ને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો ડૂબી જવાનો ખતરો છે. આ વાત ન્યૂજર્સીના વિજ્ઞાન સંગઠન ક્લાઇમેટ સેન્ટ્રલની શોધમાં…
Read More...

બાળકને બચાવવા કર્યો છુટ્ટો ઘા અને હાથમાંથી છટકી ગયું…. વિડિઓ જોઈને હૃદયના ધબકારા બંધ થઈ જશે!

અમુક ઘટના ઐતિહાસિક બની જતી હોય છે. તેમાંની જ આ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે. એક બાળક સહિત પાંચ લોકોની કાર ડૂબી જતા બચી ગઈ હતી. મધ્ય પ્રદેશના ઓર્છા શહેરની એક નદીમાં કાર ડૂબતા બચી ગઈ હતી. કાર સાથે જોરદાર અકસ્માત થયો અને આ સમગ્ર ઘટના…
Read More...