રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા જતા જાલીડા ગ્રામ પંચાયત તલાટી ભડક્યા, વીડિયો રેકોર્ડિંગ કરતા…
રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત કરવા જતાં મહિલા તલાટી ભડક્યા અને ધક્કામુક્કી કર્યા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી વીસાભાઈ લોહએ જણાવ્યું હતું કે, અમે જાલીડા ગામના પંચાયતના વર્કઓર્ડર 5ના સભ્ય છીએ.…
Read More...
Read More...
અમદાવાદમાં જશોદાનગર બ્રિજ પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ્સે લીધો બાઈકચાલકનો ભોગ, બ્રિજ પર લાગેલું…
શહેરમાં ગેરકાયદેસર લાગેલા જાહેરાતના હોર્ડિગ્સ અને બોર્ડ તમારો જીવ લઈ શકે છે. જશોદાનગર બ્રિજ પર લાગેલા હોર્ડિંગના કારણે જશોદાનગરમાં રહેતા એક વ્યક્તિનુ મોત થયું છે. પુત્રને મૂકીને પિતા બાઇક પર ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે બ્રિજ પર લાગેલું…
Read More...
Read More...
અમદાવાદના PIની દિલેરી તો જુઓ, ગરીબ બાળકીને હોટલનું ભોજન જમાડી ઉજવ્યો ‘ચિલ્ડ્રન્સ ડે’
આમ તો લોકો એવું વિચારતા હોય છે કે પોલીસ માત્ર લોકોને હેરાન જ કરતી હોય છે. અને ગરીબ લોકો રોડ પર ધન્ધો કરે તો તેને હટાવી જુલમ કરતી હોય છે. પણ લોકોની આ માનસિકતા બદલી નાખે એવો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. ચિલ્ડ્રન ડે ના દિવસે એક પોલીસ…
Read More...
Read More...
અઠવાડિયા સુધી રોજ ખાઓ કાચું આમળું, આ ભયંકર રોગોમાંથી ઝડપથી મળશે મુક્તિ, જાણો ફાયદા
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ માર્કેટમાં આમળાની ભરમાર જોવા મળી રહી છે. આમળામાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી લોહી, પિત્ત, પાંડુ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, છાતીના રોગ, હૃદયના રોગ, મુત્ર વિકાર જેવી અનેક બિમારીમાં…
Read More...
Read More...
સંતને ગામના લોકોએ જણાવ્યું કે કૂવાનું પાણી પીવાલાયક નથી, કારણ કે ત્રણ કૂતરા ઝઘડો કરતા-કરતા તેમાં…
એક ગામમાં 3 કૂતરા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો અને ઝઘડો કરતા-કરતા તે કૂવામાં પડીને મરી ગયા. થોડાં દિવસ પછી ત્યાં એક સંત આવ્યા. ગામના લોકોએ સંતને જણાવ્યું કે તેમના ગામમાં એક જ કૂવો છે અને તેનું પાણી ખરાબ થઈ ગયું છે કારણ કે તેમાં 3 કૂતરા મરી ગયા…
Read More...
Read More...
‘આખી દુનિયામાં શીખો જેવી સેવા કોઈ ન કરી શકે’ વીડિયો જોઈને લાખો લોકોની આંતરડી ઠરી! જૂઓ.
આપણે બાળપણથી એક પંક્તિ સાંભળતા આવીએ છીએ કે, ‘મજહબ નહીં સિખાતા આપસ મે બૈર રખના, હિન્દી હૈં હમ વતન હૈ હિંદોસ્તાં હમારા’. આપણો દેશ સંસ્કૃતિ અને ભાવનાનો દેશ છે. એક બીજાની મદદ કરવી એ આપણા ખુનમાં છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આ વાત આપણને…
Read More...
Read More...
માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સોસામે આવ્યો, આણંદમાં 5 વર્ષનાં ભાઈએ એરગનથી 2 વર્ષની બહેનને મારી…
ઘરમાં જ્યારે નાના બાળક હોય ત્યારે માતા-પિતાએ હંમેશા સાવચેતી રાખવી પડે છે. અને જો નજર હટી તો દુર્ઘટના ઘટી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી જ એક ઘટના બની હતી આણંદના સમરખા ગામે. જ્યાં ઘરમાં રાખેલી એરગન વડે પાંચ વર્ષનાં ભાઈએ બે વર્ષની બહેનને ગોળી…
Read More...
Read More...
હિંમતનગરના પીપલોદી નજીક આઈસર ચાલકે કચડતાં મહિલા પોલીસકર્મી અને તેના પતિનું મોત, 7 માસના ટ્વિન્સે…
પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામનું દંપતી મંગળવારે પૂનમ હોઇ એક્ટિવા લઈ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી પત્નીને તેમના પિયર સોનાસણ ગામે મૂકવા જતાં હિંમતનગરના પીપલોદી નજીક આયશર ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં સવાર દંપતી નીચે પટકાતાં…
Read More...
Read More...
ભારતના સૌથી નાની વયના શહીદ બાજી રાઉત, 12 વર્ષની ઉંમરે સામી છાતીએ અંગ્રેજોની ગોળી ખાધેલી
14 નવેમ્બર એટલે કે બાળ દિન નિમિત્તે ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર 12 વર્ષના એક બાળકનો ફોટોગ્રાફ શેર કરીને તેને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. તે ફોટોગ્રાફ હતો બાજી રાઉતનો. બાજી રાઉત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી નાની…
Read More...
Read More...
સંકટોનો નાશ કરવા માટે કરવામાં આવે છે સંકષ્ટ ચતુર્થી વ્રત, આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્ર દેવની ઉપાસના…
સંકષ્ટ ચોથ ભગવાન ગણેશને સમર્પિત છે. શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના ખરાબ સમય અને જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરે છે. હિન્દુ પંચાંગમાં પ્રત્યેક ચંદ્ર માસમાં બે ચતુર્થી હોય છે. પૂનમ પછી આવનારી કૃષ્ણ પક્ષની ચોથને સંકષ્ટ ચોથ…
Read More...
Read More...