પાટીદાર સમાજની પ્રેરણાદાયી પહેલ: 42 લેઉવા પાટીદાર સમાજ દીકરીના જન્મ સમયે રૂ.25000ના બોન્ડ અને…

સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રી જન્મદર ચિંતાજનક હદે દિવસે ને દિવસે ઘટી રહ્યો છે, જેના દુષ્પરિણામ સ્વરૂપ અનેક યુવાનો લગ્નથી વંચિત રહી જાય છે, કાં તો મન મનાવી અન્ય સમાજમાંથી કન્યા લાવવી પડે છે. સ્ત્રી-પુરુષ જન્મદરમાં પડેલી આ ખાઇ દૂર કરવા તેમજ…
Read More...

એક મોટા વૃક્ષ પર કબૂતરોનું ટોળું રહેતું હતું, વૃદ્ધ કબૂતરે બધાને કહ્યુ કે વૃક્ષના થળ પર વીટાયેલી…

એક લોકકથા મુજબ કોઈ મોટા અને ઊંચા વૃક્ષ ઉપર કબૂતરોનું એક ટોળું રહેતું હતું. તે કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર પણ હતો. એક દિવસ વૃદ્ધ કબૂતરે બધા કબૂતરોને કહ્યુ કે આ વૃક્ષના થળ પર એક નાનકડી વેલ છે, તેને તરત નષ્ટ કરી દેવી જોઈએ. આ વેલ ધીમે-ધીમે મોટી…
Read More...

પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન ન બોલાવવા જિલ્લા પોલીસવડાની કડક સૂચના

અમદાવાદ: નાગરિકોને પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસકર્મીઓ તેમના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ…
Read More...

રાજકોટમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના આવી સામે, ધો.4ના છાત્રોની ફરિયાદ કરવા ગયેલા 5 બાળકોને…

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોકમાં આવેલી જમશેદજી તાતા શાળા નં.81માં શુક્રવારે બપોરે 3 વાગ્યે ધો.4ના વિદ્યાર્થીઓ દેકારો કરતા હતા. ત્યારે તેની ફરિયાદ કરવા ગયેલા ધો.5ના પાંચ વિદ્યાર્થીઓને શિક્ષિકાએ જ કાન પકડી…
Read More...

અમદાવાદમાં હવે રસ્તા પર સૂઈ રહેલા લોકોને કોર્પોરેશન રેનબસેરામાં પહોંચાડશે, તબીબી સારવાર પણ આપશે

એએમસી દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં હવે રાત્રે રસ્તા પર સૂઇ રહેલા પરિવાર કે વ્યક્તિને રેનબસેરા ખાતે પહોંચાડવાના, તેમને જરૂર જણાય તો તબીબી સારવાર આપવાની અને ભૂખ્યા હોય તો ભોજન પણ આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે, પરંતુ જો ફૂટપાથ પર…
Read More...

અમેરિકાના સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતીની ગોળી મારી હત્યા, મૂળ બાપુનગરના યુવકના અંતિમ સંસ્કાર માટે…

રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલિના પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા…
Read More...

શું હવે આ પરીક્ષામાં પણ ફૂટ્યું પેપર? બિન સચિવાલય પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબના સ્ક્રીન શોટ્સ ફરતા…

કાલે બિન સચિવાલય ક્લાર્ક ઉમેદવારોની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન લેવાઇ હતી. વર્ગ 3ની 3 હજાર 901 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઇ હતી. જેમાં 3 હજાર 173 કેન્દ્રોમાં…
Read More...

પીડિત પરિજનોના સમર્થનમાં સામે આવી કરણી સેના, અમારી બહેન અમને સોંપો નહીતર..: કરણી સેનાની ખુલ્લી ધમકી

દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રામ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી…
Read More...

પેટમાં ગેસ શા માટે થાય છે, શું છે તેના કારણો અને ઘરેલુ ઉપાય જાણો અને શેર કરો

પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં ગેસ બનવો તે સાવ સામાન્ય સમસ્યા છે. નાની ઉંમરથી લઇને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક ઉંમરની વ્યક્તિઓએ ક્યારેક ને ક્યારેક આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પેટમાં ગેસ બનવાના ઘણા કારણ હોઇ શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા…
Read More...

એક ગામમાં સાપોનો આતંક હતો, કેટલાય લોકો સાપોના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા, એક વ્યક્તિએ સાપથી…

પ્રાચીન સમયની એક ચર્ચિત લોક કથા મુજબ એક ગામમાં સાપોનો આતંક હતો. ગામના કેટલાય લોકોને સાપ ડંખી ચૂક્યો હતો. એક વ્યક્તિની પત્ની ગર્ભવતી થઈ તો તેણે સાપોથી રક્ષા માટે એક નોળિયો પાળી લીધો. નોળિયાના કારણે કોઈ પણ સાપ તે ઘરમાં નહોતા આવતા. થોડાં દિવસ…
Read More...