દીકરાએ માર મારી હાથ તોડી નાખ્યો, ચા વેચીને ગુજારો કરતા અમ્માં – બાબાની પોસ્ટ સોશિયલ મીડિયામાં…
આજે ભલે દિલ્હીમાં બાબા કા ઢાબા ફેમસ છે પરંતુ થોડા સમય પહેલા તેમને કોઇ જાણતુ પણ નહોતું.
View this post on Instagram We came to know about 70 year old baba n amma selling tea near Sector-13 Dwarka, Delhi . there…
Read More...
Read More...
‘વિધિ કરાવશો તો ધંધો સારો ચાલશે’ એવું કહીને સુરતમાં તાંત્રિકે પ્રસાદ ખવડાવી કતારગામની…
સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુસ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ…
Read More...
Read More...
દીકરીના લગ્નમાં કર્યો હતો 500 કરોડનો ખર્ચ, લક્ષ્મી મિત્તલના સગા ભાઈ આજે બ્રિટેનના સૌથી નાદાર વ્યક્તિ…
સ્ટીલ કિંગના નામથી મશહૂર લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal)ના નાના ભાઈ પ્રમોદ મિત્તલ (Pramod Mittal) બ્રિટેનના સૌથી મોટા બેંકરપ્ટ(નાદાર) કરવામાં આવી શકે છે. પ્રમોદ મિત્તલે ક્યારેક પોતાના દીકરીના લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જે બાદ…
Read More...
Read More...
સુરતના 101 વર્ષના બાએ જન્મ દિવસની કરી ઉજવણી: કોઈ પણ રોગ વગર 101 વર્ષની ઉંમરે ઘરના શારીરીક કામ જાતે…
સુરત શહેરના ભાદાણી પરિવારે સુંદરદેવી ભાદાણીના 101 જન્મ દિન નિમિત્તે ઉજવણી કરી હતી. આ વાત એટલા માટે ખાસ છે કારણ કે હજુ સુધી તેમને કોઈ પણ મોટી બિમારી થઈ નથી અને કોરોનાના સમયમાં તેઓ હેલ્ધી જીવન જીવી રહ્યા છે. આ માટે તેમણે ક્યારેય રેસ્ટોરન્ટ…
Read More...
Read More...
નવસારી સિવિલમાં ફરજ બજાવતી 28 વર્ષીય નર્સનો ફાંસો ખાઈ આપઘાત, ડ્યૂટી પર ત્રાસ અપાતો હોવાનો પરિવારનો…
કોરોના વોરિયર્સ તરીકે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના ઘરે જ ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યના આપઘાતને લઈને પરિવાર…
Read More...
Read More...
કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાની સ્થિતિ ગંભીર, હોસ્પિટલમાંથી તસવીર આવી સામે
હાલ સમગ્ર દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તેમજ ગુજરાતમાં પણ દૈનિક 1000થી 1100 જેટલા કેસો સામે આવી રહ્યા છે. 20 ઓક્ટોબરના રોજ એક જમાનાના ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યાર બાદ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1136 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ભારતમાં કોરોના વાયરસના કેસ 77 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 17 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,136 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને…
Read More...
Read More...
ઉપવાસમાં વપરાતો રાજગરો છે અનેક બીમારીઓમા ‘ઔષધ’, તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણો અને શેર…
રાજગરાનો (Rajgira) આપણે વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ કરતા હોઇએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજગરાના સ્વાસ્થ્ય માટેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજનાં જીવનમાં પણ તેનો ઉપયોગ વધાર્યો છે. રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન,…
Read More...
Read More...
આઈટીઆઈમાં આદિમજૂથ યુવતીઓને તાલીમ સાથે કીટ આપવાની યોજનામાં ટ્રેનિંગ અને સિલાઈ મશીનની કીટ આપ્યા વગર…
વ્યારાની ઇન્દુ ગામની આઈટીઆઈમાં આદિમજૂથ યુવતીઓને તાલીમ સાથે કીટ આપવાની યોજનામાં 100 લાભાર્થીઓને સિલાઈ મશીન ટ્રેનિંગ અને મશીન આપવાની કામગીરી એક ટ્રસ્ટને આપી હતી, પરંતુ ટ્રેનિંગ અને સિલાઈ મશીન કીટ આપ્યા વગર ટ્રસ્ટે બોગસ બિલ બનાવી 10 લાખનો ચેક…
Read More...
Read More...
40 વર્ષના યુવકના મોં-નાકમાં સેનિટાઈઝર જતાં ત્રણ દિવસમાં બંને આંખે દેખાવાનું બંધ થઈ ગયું
40 વર્ષના ચેતન પટેલને એકાએક બંને આખે દેખાતું બંધ થઈ ગયું. MRI તેમજ આંખના પડદાના રિપોર્ટ નોર્મલ હોવા છતાં રોશની ચાલી ગઈ. સેનિટાઈઝર મોં અને નાકમાં જવાને કારણે તેમના મગજ અને આંખને જોડતાં ચેતાતંતુ સંપૂર્ણપણે ડેડ થઈ જતા દૃષ્ટિ જતી રહી છે.…
Read More...
Read More...
