શું તમને પણ પગમાં સોજા અને બળતરા થાય છે તો જાણી લો રામબાણ ઈલાજ, હોય શકે છે યુરિક એસિડની સમસ્યા
તઆજે દર 5 લોકોમાંથી 2 લોકોના મોંમાંથી યુરિક એસિડની સમસ્યા સાંભળશો. જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો, તે હાડકાઓમાં સંધિવા અને બળતરાનું કારણ બને છે અને જો તમને યુરિક એસિડની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે તમારા ખાવા પીવા પર વિશેષ…
Read More...
Read More...
સગા-સંબંધી કે પાડોશી ન આવતા પત્નીએ એકલા જ કરવા પડ્યાં પતિના અંતિમ સંસ્કાર, આ કારણે મુખાગ્નિ માટે…
અલીગઢ: કિડની ખરાબ હોવાથી પતિનું મોત થઈ ગયું હતું. પત્ની સુલેખા આશા વર્કર છે. ઘરમાં ત્રણ નાની દીકરી છે. પતિની લાશ ઘરમાં જ પડી હતી. મોતના સમાચાર મળ્યાં બાદ પણ પાડોશમાંથી કોઈ આવ્યું ન હતું. ઘર નજીક જ થોડે દૂર રહેતો દિયર પણ ન આવ્યો. કોઈ કારણથી…
Read More...
Read More...
શરમજનક ઘટના! ગુંડાઓએ ભરબજારમાં મહિલાને ઉઠાવી જવાની કરી કોશિશ, પાંચ લોકો સામે ફરિયાદ
રાજસ્થાનના ભરતપુરમા જિલ્લાના વાડી કસબામાં ભરબજારમાં એક મહિલાની છેડતી (woman molestation) કરવાનો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા એક મહિલા ઘરેથી બજારમાં જવા માટે નીકળી હતી. આ દરમિયાન એક જીપ તેની પાસે આવીને ઊભી રહી હતી. જેમાં બે લોકો…
Read More...
Read More...
‘મત માગવા જ આવો છો, મુસીબત વખતે દેખાતા નથી’ કહીને લોકોએ કરજણ બેઠકના ભાજપ-કોંગ્રેસ બંનેના…
ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણીને લઇને હાલ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. જોકે 3 દિવસના ગાળામાં કરજણ પાસે આવેલા નવી જીથરડી ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું…
Read More...
Read More...
ભાવનગરના ધોરણ-12ના વિદ્યાર્થીએ બનાવ્યું ઇલેક્ટ્રિક બાઇક, ફક્ત 10 પૈસામાં ચાલે છે 1 કિલોમીટર!
ભાવનગર શહેરમાં સામાન્ય પરિવારના ધોરણ-12 કોમર્સના એક વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક બાઇક (Bhavnagar Student Electric Bike)નો આવિષ્કાર કર્યો છે. આર.ટી.ઓ.નાં નિયમોમાંથી છૂટકારા સાથે પ્રદૂષણ અટકાવવાના અભિગમ સાથે ભાવનગરનાં ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીએ…
Read More...
Read More...
સુરતના માતા વિહોણી બાળકી છેલ્લા 3 દિવસથી ગુમ, અપહરણની આશંકા, એક શકમંદ બાળકીને લઈને જતો CCTVમાં થયો…
સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસેથી એક 4 વર્ષની માતા વિહોણી બાળકી છેલ્લા 3 દિવસથી ગુમ થઈ છે. બાળકીના પિતા દ્વારા અપહરણની આશંકાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે ટીમ બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી છે. જેમાં એક શંકાસ્પદના ફોટો સાથે…
Read More...
Read More...
સુરત: બીજાને ચોર કહેનાર પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી શર્માનો ભાંડો ફૂટ્યો, ઇન્કમટેક્સની રેડમાં સામે આવી…
સુરતના જ્વેલર્સ સામે ટ્વિટર પર મની-લોન્ડરિંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે પાડેલા દરોડા યથાવત્ રહ્યા છે. તપાસમાં શર્માની દસ જેટલી મિલકત સામે આવી છે, જેની બજાર…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1112 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ (CoronaVirus)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે અને રાજ્યમાં બે દિવસથી 1100થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે…
Read More...
Read More...
સવારે ખાલી પેટ સૂકી દ્રાક્ષનું પાણી પીવાથી શરીરનાં ઝેરી તત્ત્વો થશે દૂર, હાર્ટ-અટેકનું જોખમ પણ ઘટાડે…
દ્રાક્ષ એક એવું ડ્રાય ફ્રૂટ છે, જેમાં રહેલાં પોષક તત્ત્વો તમને ઘણી બીમારીથી બચાવે છે. જો તમે કિસમિસ એટલે સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળેલી રાખી તેનું સેવન કરો તો એના ફાયદાઓ વધી જાય છે. તે ગ્લોઈંગ સ્કિન કરવામાં મદદ કરે છે. આયર્નની…
Read More...
Read More...
જીવનભર શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં જણાવેલા 5 નિયમોનું કરો પાલન: હૃદય અને કિડનીના…
જો તમે તમારા શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોવ, તો તમે આયુર્વેદમાં જણાવેલા નિયમોનું પાલન કરી શકો છો. નિયમોના જણાવ્યા પ્રમાણે, સવારે વહેલા ઊઠો અને હુંફાળા પાણીથી દિવસની શરૂઆત કરવી. સવારે 8 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવો. તે તમને આખો…
Read More...
Read More...
