ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13050 કેસો નોંધાયા, 131 લોકોના…
કોરોનાના દૈનિક કેસ ગત કેટલાક દિવસથી રાહતના હતી કારણ કે કોરોનાનાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો. પરંતુ આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 230 કેસનો વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા…
Read More...
Read More...
ઉનાળામાં ભૂલ્યા વિના ખાજો તાંદળજાની ભાજી, પેટની ગરમી કરે છે દૂર, ઈમ્યૂનિટી વધારવાથી લઈ રોગોને રાખે…
માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ ભાજી ખાવી જોઈએ. જી હાં, ઉનાળામાં મળતા તાંદળજાની ભાજી ઔષધ સમાન છે. ચાલો જાણી લો તેના ફાયદા.
તાંદળજાની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ…
Read More...
Read More...
મોરબીના 104 વર્ષના છબીબેને દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો, લોકોને આપી આ સલાહ
કહેવાય છે કે, રોગને મન ઉપર હાવી ન થવા દઈને હિંમતથી સામનો કરો તો કોરોના જેવા મહારોગમાંથી પણ સાંગોપાંગ બહાર આવીને ફરીથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. આ બાબતને મોરબીના 104 વર્ષના વૃદ્ધાએ સિદ્ધ કરી બતાવી છે. તેઓએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવી દીધો છે…
Read More...
Read More...
રાજકોટમાં કોરોનાગ્રસ્ત પતિના મોતથી અજાણ પત્નીનું બાયપેપ ઉતારતા જ કહ્યું, ‘આ મશીનથી મને સારું થયું,…
કોરોનાની બીજી લહેરે સરકારના તમામ આયોજન વીંખી નાખ્યા છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, દવા ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે ત્યારે તબીબો પોતાના જીવના જોખમે દર્દીઓને બચાવવા…
Read More...
Read More...
કોરોનાના કારણે IPLની આ સીઝન સસ્પેન્ડ કરાઈ, ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થયા પછી નિર્ણય…
ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થતાં IPLને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી હતી. બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8…
Read More...
Read More...
રસીકરણનો પરપોટો ફૂટ્યો, અમદાવાદમાં 45+ નું રસીકરણ આજે રહેશે બંધ, સરકાર પાસે રસી ના હોવા છતાં મસમોટી…
રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 1મેથી રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં રસીનો સ્ટોક ખૂટી પડતા આજે તારીખ 04-5-2021ના…
Read More...
Read More...
‘કોરોનાકાળમાં રૂપિયા કોઈ કામના નથી,’ અંકલેશ્વરમાં બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો…
કોરોના કાળમાં ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય (Mental health) પર પણ અસર જોવા મળી રહી છે. આવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. શરૂઆતમાં જ્યારે દેશમાં કોરનાનો પ્રવેશ થયો હતો ત્યારે કહેવામાં આવતું કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે…
Read More...
Read More...
રાજકોટમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: પિતાએ ‘કોરોનાની દવા છે’ કહી પોતાની સાથે પુત્ર-પુત્રીને ઝેર…
રાજકોટના નાનામવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી આધેડે રવિવારે મધરાતે કોરોનાની દવા કહી પોતાના યુવાન પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી લેતા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી યુવાન પુત્રનું મોત નીપજતા બનાવ હત્યામાં…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12820 કેસો નોંધાયા, 140 લોકોના…
કોરોનાના દૈનિક કેસમાં રાહતના સમાચાર છે કે, કોરોનાનાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 158 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12820 કેસ નોંધાયા છે. બીજી તરફ…
Read More...
Read More...
પુરુષો અને મહિલાઓમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોવું જોઈએ? જો ઓછું હોય તો વધારવા માટે કરો આ ઉપાય
કોરોના કાળમાં લોકોએ સંભવતઃ જે શબ્દ સૌથી વધુ સર્ચ કર્યો છે એ છે- ઈમ્યુનિટી. સૌ કોઈ જાણવા માગે છે કે, ઈમ્યુનિટીનું સ્તર શું છે અને તેને કઈ રીતે વધારી શકાય. તો તમે પણ ઈમ્યુનિટી વિશે માહિતી મેળવી લો.
ઈમ્યુનિટી એટલે શું?
માનવ શરીરમાં ઘણા…
Read More...
Read More...