કોરોનાના દર્દીઓ સાજા થયા બાદ કેમ મોતને ભેટે છે? સામે આવી કોરોના દર્દીના શરીરમાં થયેલા બ્લડ ક્લોટની…
હાલમાં કોરોના વાયરસની બીજી લહેર યુવાનો માટે જીવલેણ સાબીત થઇ રહી છે. યુવાનોમાં કોરોના વાયરસના કારણે બ્લડ ક્લોટિંગ અને કાર્ડિયાક અરેસ્ટની સમસ્યાઓ વધી છે.
બીજી લહેરમાં દર્દીઓના શરીરમાં થતાં બ્લડ ક્લોટિંગના કારણે હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક…
Read More...
Read More...
ભાવનગર જિલ્લાના ચોગઠ ગામમાં હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ, 20 દિવસમાં કોરોનાથી 90 લોકોના મોતથી લોકોમાં…
13 હજારની વસ્તી ધરાવતા ભાવનગર જિલ્લાનાં ચોગઠ ગામમાં કોરોનોએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 20 દિવસમાં લગભગ 90 થી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં જિંદગી હારી ગયા અને મોતને ભેટયા છે. છેલ્લા 20 દિવસથી સ્મશાનની આગ ઓલાય નથી અને યુવાનો અકાળે મોતના…
Read More...
Read More...
રાજકોટમાં સિવિલે 103 વેન્ટિલેટર 38 ખાનગી હોસ્પિટલને મફતમાં આપ્યા હતાં, ખાનગી હોસ્પિટલે દર્દીઓ પાસેથી…
રાજકોટમાં છેલ્લા 20 દિવસથી લોકો વેન્ટિલેટર બેડની અછતથી પરેશાન છે. સિવિલ હોસ્પિટલમાં એવા 650થી વધુ દર્દીઓ એવા હતા કે જેઓની હાલત ગંભીર હતી પણ વેન્ટિલેટર ખાલી ન હોવાથી મોતને ભેટ્યા હતા. એક મહિનામાં 4000થી વધુ દર્દીઓ દાખલ થયા પણ આટલા દર્દી…
Read More...
Read More...
આંશિક લૉકડાઉનમાં પોલીસ અધિકારીએ પંક્ચરની દુકાનવાળાને ડંડા મારીને પોતાનો ‘પાવર’ બતાવ્યો!…
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના મહામારી (Corona pandemic)નો કહેર વર્તાઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતના 36 શહેરોમાં આંશિક લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ વેપાર ધંધા ઉદ્યોગો બંધ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,545 કેસો નોંધાયા, 123 લોકોના…
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયેલી છે. પેટાચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો ત્યારબાદ હવે ધીમે-ધીમે કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે,ગઇકાલના ઉછાળા બાદ આજે ફરી ઘટાડો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા…
Read More...
Read More...
કોરોના કાળમાં મધનું પાણી પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ અને ગળાનું ઇન્ફેક્શન થાય છે દૂર, અન્ય…
હુંફાળુ પાણી સ્વાસ્થ્ય (hot water) માટે ખૂબ જ લાભકારી છે, કોરોના કાળમાં (coronavirus) દરેક વ્યક્તિને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ગરમ પાણીમાં જો મધ મિક્સ કરીને પીવામાં (hot water with honey) આવે તો તે સ્વાસ્થ્યને (health) અધિક લાભ…
Read More...
Read More...
આગામી સમયમાં આટલા મહિનાની અંદર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બચવા માટે નિષ્ણાતોએ આપ્યા આ ઉપાય
અત્યારે ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, પરંતુ નિષ્ણાતો હવે ત્રીજી લહેરના આવવાની શક્યતા પણ વ્યક્ત કરવા લાગ્યા છે. ત્રીજી લહેર આવશે એ વાતને અત્યારે તમામ નિષ્ણાતો માનીને ચાલી રહ્યા છે, પરંતુ ક્યાં સુધી તે વિશે અત્યારે કંઇ…
Read More...
Read More...
અડધી રાત્રે કોલ આવ્યો અને આખી રાત જાગી અને દોડીને ટીમ સાથે કામ કરી સોનુ સૂદે 22 લોકોના જીવ બચાવી…
કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશમાં ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. લોકો દેશના દરેક ખુણેથી મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. દેશભરની હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શનની તીવ્ર તંગીના અહેવાલો આવી રહ્યા છે. ઘણા લોકો હોસ્પિટલમાં…
Read More...
Read More...
પાંચ દિવસમાં કોરોના પરિવારના પાંચ-પાંચ સભ્યોને ભરખી ગયો છતા માનવ સેવા બજાવવા કોરોના યોદ્ધા ફરજ પર…
માનવતા મરી પરિવારી નથી અને મહામારીના આ દિવસોમાં દુનિયામાં બે પ્રકારના લોકો દેખાઈ રહ્યા છે. જેમાં એક તે જેઓ મહામારીમાં લૂંટફાટ ચલાવે છે બીજા એવા જેઓ આવા સંકટ સમયે લોકોની સાચા અર્થમાં સેવા કરે છે. ત્યારે માત્ર પાંચ દિવસમાં પોતાના પરિવારના…
Read More...
Read More...
સુરતના આ નરાધમે 8000 કરતાં પણ વધુ નકલી રેમડેસિવીર ઇન્જેક્શન વેચી નાખ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે…
કોરોનાના ગંભીર દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું રેમડેસિવીર ઇન્જેક્શન ગુજરાતમાં મુશ્કેલીથી મળી રહ્યું હોવાના કારણે કેટલાક લેભાગુ તત્ત્વો ઇન્જેકશનની કાળા બજારી કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકો દર્દીના સગા સંબંધીઓને ત્રણથી ચાર ગણા ભાવમાં…
Read More...
Read More...