પરિણીત પ્રેમી યુગલએ સજોડે આત્મહત્યા કરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું, બંન્ને મૃતકોના હતા કુલ 8…
આજના સમયમાં પ્રેમ સંબંધમાં ભાગી જઈ લગ્ન કરવાની યુવક-યુવતીઓમાં હોડ જામી છે. ગોપનાથ ગામના પરિણીત ભાવુબેન અને એજ ગામના પરિણીત એભલભાઈ એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી…
Read More...
Read More...
મોરબીમાં મુસ્લિમ મહિલાએ સિવિલમાં દિવસ-રાત દર્દીઓની સેવા કરી માનવતા મહેકાવી: કોરોનાકાળમાં 2800થી વધુ…
કોરોના કાળમાં ક્યાંક માનવતાને શર્મસાર કરતા કિસ્સા જોવા મળ્યા તો ક્યાંક માનવતા માટે ગૌરવ થાય એવા કિસ્સા પણ જોવા મળ્યા. આવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાં જોવા મળ્યો છે, જેમાં અત્યંત ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાએ કોરોના ભૂલીને મોરબીની સિવિલ…
Read More...
Read More...
ચીનના વધુ એક વાયરસનું જોખમ: માણસમાં મળી આવ્યો H10N3 બર્ડ ફ્લૂનો વાયરસ, સમગ્ર દુનિયામાં માનવ…
ચીનના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાણકારી આપી હતી કે દેશના જિઆંગસૂ ક્ષેત્રમાં H10N3 બર્ડ ફ્લૂનો માનવ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તેનો અર્થ તે છે કે H10N3બર્ડ ફ્લૂનું સંક્રમણ પ્રથમ વખત કોઈ માણસમાં લાગ્યું હોવાનું સામે આવ્યું છે. આ…
Read More...
Read More...
કાલાષ્ટમી વ્રત: પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને ભોજન કરાવવાની પરંપરા છે
ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 2 જૂનના રોજ છે. આ દિવસે શિવજીના રૂદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે.…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1561 કેસો નોંધાયા, 22 લોકોના કોરોનાથી મોત, 4869…
કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે, કોરોનાની બીજી લહેરનો અંત થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1561 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે આજે વધુ 22 દર્દીના મોત…
Read More...
Read More...
ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશરની સમસ્યા આ 6 બીમારીમાં લાભદાયી છે ધાણા પાવડર, ફાયદા જાણીને કરશો ઉપયોગ
ધાણા પાવડર મસાલો હોવાની સાથે સાથે એક દવાનું કામ પણ કરે છે. જો તમે તેને નિયમિત રીતે ઉપયોગમાં લો છો તો તેનાથી અનેક બીમારીમાં લાભ થઈ શકે છે.
હેલ્થને માટે લાભદાયી છે ધાણા પાવડર
ભારતની દરેક રસોઈમાં સૂકા ધાણા કે પછી ધાણા પાવડરને મસાલા રૂપે…
Read More...
Read More...
ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, બુટલેગરો બન્યા બેખૌફ: રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો 4 કરોડનો 1200 પેટી…
કોરોનાકાળમાં પણ બુટલેગરો થમવાનું નામ નથી લેતાં. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ છાસવારે પોલીના હાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત…
Read More...
Read More...
10 વર્ષ જેમને ‘સર’ કહીને સેલ્યૂટ કરતો હતો, હવે તે ઓફિસર કરી રહ્યા છે સલ્યૂટ, વાંચો સફળતા…
જો કોઈ બાળક આજથી 15 વર્ષ પહેલા 51 ટકા ગુણ સાથે 10મું પાસ કરે છે અને પછી અગિયારમા ધોરણમાં નિષ્ફળ થયા પછી, 12મા ધોરણમાં 58 ટકા ગુણ સાથે પાસ થાય છે, તો 2010માં તે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બને તે તેના માટે એક મોટી સિદ્ધિ જ કહેવાય. જોકે, ફિરોઝ…
Read More...
Read More...
સેવા પરમો ધર્મને સાર્થક કરતો કચ્છનો ચારણ પરિવાર, રોજ 200 ઘઉંના રોટલા અને રબડી બનાવીને વગડામાં…
માંડવી તાલુકાના કાઠડા ગામનો ચારણ પરિવાર છેલ્લા દોઢ દાયકાથી શ્વાનોની સેવામાં એટલો તલ્લીન છે કે દર માસે 6000 રોટલા અને 180 કિલો રબડી બનાવીને પોતાના હાથે વન વગડામાં સવાર-સાંજ નિત્યક્રમ પીરસે છે. આ સેવાકાર્ય કોરોનાની પરિસ્થિતિમાં પણ અવિરત ચાલુ…
Read More...
Read More...
ભાજપના મહિલા કોર્પોરેટર અને હેલ્થ કમિટીના સભ્યને જ વેક્સિન પર વિશ્વાસ નથી? વોટ્સએપમાં મેસેજ શેર…
સમગ્ર દેશ અને દુનિયા સાથે ગુજરાતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના સામેનું અમોઘ શસ્ત્ર વેક્સિન છે. માત્ર એટલું જ નહીં, પીએમ મોદી પણ વેક્સિન લેવા માટે સૌ કોઈને અપીલ કરે છે. તેમજ પોતે પણ બન્ને ડોઝ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી…
Read More...
Read More...
