જૂનામાં જૂની કબજિયાત થઈ જશે દૂર, માત્ર આ 5 કામ કરશો તો પેટના રોગો મટશે અને રહેશો નિરોગી, જાણો અને…
સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને હળવાશ અનુભવાય છે. પણ જો તમને કબજિયાત છે અને પેટ સાફ નથી થતું તો એકવાર અહીં જણાવેલા ઉપાય કરી લો.
આ દેશી ઉપાય તમને કરશે મદદ
આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું…
Read More...
Read More...
પાટણ: ઘરેથી ખરીદી કરવા નીકળેલી બે બહેનપણીઓએ હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી ટૂંકાવ્યું…
હારીજના (harij) ભલાણા ગામ પાસેની કેનાલમાં (canal) ઝંપલાવી બે બહેનપણીઓએ જીવન ટૂંકાવી (Suicide) લીધું છે. જેના કારણે બંન્નેના પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. ખરીદી કરવા જવાનું કહીને બપોરથી નીકળેલી દીકરીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે…
Read More...
Read More...
જૂનાગઢમાં લુખ્ખા તત્વો બન્યા બેખૌફ! પૂર્વ મેયર લાખાભાઈના દીકરાની ધોળે દિવસે કરપીણ હત્યા
સંત નરસિંહ મહેતા અને ગિરનારી સંતોની ભૂમિ જૂનાગઢને જાણે લુખ્ખા તત્વોએ બાનમાં લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. હજુ તો થોડા સમય પહેલાં જ ડોલી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી એ ઘટનાને જાજો સમય વીત્યો નથી ત્યાં ફરી…
Read More...
Read More...
તપસ્વી બાબાની કાળી કરતૂત: જયપુરમાં આશ્રમની મહિલાઓને રાત્રે બોલાવી કહેતો- કપડાં ઉતારી સેવા કરો,…
રાજસ્થાનના જયપુરમાં એક ઢોંગી બાબા પોતાને ભગવાન તરીકે રજૂ કરીને મહિલાઓ સમક્ષ તેમના મનની વાત જાણી લેતા હોવાનો દાવો કર્યો છે. કેટલીક સામાન્ય વાતો કહીને તેમને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લે છે. આશ્ચર્યની વાત એ છે કે લોકોના મનની વાત જાણનાર બાબા…
Read More...
Read More...
ઉનાના ખેડૂતની વેદના: કુદરતે દીકરો છીનવ્યો, તાઉ-તેએ ખેતી છીનવી; નીરણ-પાણીની તંગી સર્જાતા ગાય પણ…
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાના એવા સુલ્તાનપુર ગામના પટેલ ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1 માસ બાદ તાઉ-તે…
Read More...
Read More...
કોરોનાનો કાળો કહેર: લખનઉમાં 4 સગાભાઈ સહિત એકજ પરિવારના 8 સભ્યો મૃત્યુ પામ્યા
કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ આવો એક પરિવાર છે. કોવિડ મહામારીએ આ પરિવારના 7 સભ્યનો ભોગ લીધો છે. જ્યારે પરિવારના એક વૃદ્ધનું આ દુખદ સ્થિતિને સહન…
Read More...
Read More...
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે સવારના 9થી 6 વાગ્યા સુધી દુકાનદારો અને લારી-ગલ્લા…
ગુજરાતમાં કોરોના મહામારીના કેસો સતત ઘટી રહ્યા છે જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે જેના કારણે રાજ્ય સરકારે જનતાને થોડી રાહત આપી છે. જેમા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં…
Read More...
Read More...
તૂટતા- ખરતા અને સફેદ વાળની સમસ્યા હોય તો આ રીતે ઘરે બનાવો તેલ, અચૂક થશે ફાયદો, જાણો અને શેર કરો
ભોજન કર્યા બાદ આપણે ખાસ કરીને વરિયાળીનો ઉપયોગ એક માઉથ ફ્રેશનર તરીકે કરીએ છીએ. આપણી રસોઇમાં વરિયાળી એક મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. તે ન માત્ર સ્વાદ વધારે છે પરંતુ તે આપણી સ્કિન અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
વરિયાળી એન્ટી…
Read More...
Read More...
ભાજપના જ સાંસદે કહ્યું ‘મોદી સરકારે પણ અર્થવ્યવસ્થા ડૂબાડી દીધી’ આ વાતથી ઘણા બધા ભારતીયો…
ભાજપના આ સાંસદ ઘણી વાર પોતાની જ સરકાર વિરુધ્ધ ટીપ્પણીઓ કરતાં હોય છે, આજે ભારતની અર્થવ્યવસ્થાને લઈ આવી વાત કહી છે
ભારતના ખેડૂતોએ કિસાન બિલ પર જે આંદોલન કર્યું હતું તેમાં પણ કેન્દ્ર સરકારને ઘણા બધા સારા માર્ગ બતાવ્યા હતા, ત્યારે તેમણે PM…
Read More...
Read More...
અમદાવાદમાં હોમગાર્ડનો ગંભીર આક્ષેપ, ઉપરી અધિકારીને પૈસા ન આપતા નોકરીમાંથી કાઢી મૂક્યો
રાજ્યમાં પોલીસકર્મીઓએ વ્યક્તિ પાસેથી કોઈ કેસને દબાવવા અથવા તો વ્યક્તિના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી લાંચની માગણી કરી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં એક હોમગાર્ડના જવાને એક અધિકારી પર પૈસા માગવાનો આક્ષેપ…
Read More...
Read More...