કોરોનાકાળમાં લૉકડાઉનને પગલે મજબૂરીમાં દેહવિક્રયના ધંધામાં સપડાયેલી પીડિતાએ પોલીસ સમક્ષ ચોધાર આંસુએ…
વાપીની દલાલ મહિલા દ્વારા મહારાષ્ટ્રના વિરારથી ગરજાઉ મહિલાને વલસાડ ખાતે લાવીને દેહવિક્રય કરાવવાનો વેપલો વલસાડ સીટી પોલીસે ઉઘાડો પાડયો છે. પોલીસે અબ્રામા-ધરમપુર રોડ પર સ્થિત અબ્રામા એસ.ટી. વર્કશોપની સામે આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ડમી…
Read More...
Read More...
માસીયાઇ ભાઈ-બહેનના આડા સંબંધની શંકામાં પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી…
પંચમહાલના શહેરા તાલુકાના બિલિથા ગામે ખૂની ખેલ ખેલાયો છે. જ્યાં માસીયાઇ ભાઈ-બહેનના આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારા આરોપી પતિને પકડવાના…
Read More...
Read More...
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન બદામના 700 છોડનું વાવેતર કર્યું, સફળ થશે તો દર વર્ષે સવા…
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામના એક ખેડૂતે પોતાની જમીનમાં બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું વાવેતર કર્યું છે. 2023થી દર વર્ષે 18 હજાર કિલો બદામનું ઉત્પાદન કરશે. બદામના એક છોડમાં 25થી 30 કિલો જેટલી બદામનું ઉત્પાદન થશે અને વર્ષે સવા…
Read More...
Read More...
ગુજરાતમાં છૂટછાટ બાદ પણ બજારો સૂમસામ, વેપારીઓએ કહ્યું- બીજી લહેર બીજો હાર્ટ એટેક, ત્રીજી લહેર આવશે…
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થતાં જ રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં છૂટછાટ આપીને દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયો બાદ બજારો ખુલી તો ગયા છે. પણ બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે.…
Read More...
Read More...
જૂનાગઢમાં હથિયારધારી આવારા તત્વો દુકાન પર ત્રાટક્યા, મારામારીના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ
જૂનાગઢમાં હથિયારધારી આવારા તત્વો દુકાન પર ત્રાટક્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જૂનાગઢના ઢાલ રોડ ઉપર મારામારીની આ ઘટનાથી આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સરાજાહેર લોકોથી ધમધમતા એવા જૂનાગઢના ઢાળ રોડ ઉપર…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 996 કેસો નોંધાયા, 15 લોકોના કોરોનાથી મોત, 3004…
ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં…
Read More...
Read More...
ઉનાળામાં શરીર પર ગરમી નીકળતી હોય તો ઘરેલુ નુસ્ખા અપનાવીને શરીરની ગરમીથી મેળવો રાહત, જાણો અને શેર કરો
ગરમીની ઋતુમાં (Summer season) લોકોને શરીર પર ગરમી નીકળતી હોય છે. મોટાભાગના લોકોને પીઠ અને ગળાના ભાગ પર નીકળે છે, પરંતુ ઘણા લોકોને કમર અને છાતી પર ગરમી નીકળે છે. ગરમી નીકળવાના કારણે લોકોને ખંજવાળ અને બળતરાની સમસ્યા થાય છે. અહીંયા ગરમીથી રાહત…
Read More...
Read More...
ગોંડલના મોવિયા ગામની માતા પિતા વગરની 12 વર્ષની દીકરીનું અપહરણ કર્યા બાદ દેહ પિંખનાર ત્રણ નરાધમો…
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર (Gondal) ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડયું છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી સંપર્કમાં આવેલી માતા-પિતા વીનાની 12 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ (kidnapping) કર્યા બાદ તેનો દેહ (rape) પિંખનારા ત્રણ જેટલા આરોપીઓને…
Read More...
Read More...
ભાજપ નેતાએ મોંઘવારીને લઈને શરમજનક નિવેદન આપતા વિડિયો વાયરલ: ‘મોંઘવારી નડતી હોય તો ખાવા-પીવાનું…
ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે કહ્યુ કે જેમને મોંઘવારી સમસ્યા લાગી રહી છે તે ખાવા પીવાનું છોડી દે અને પેટ્રોલ ભરવાનું પણ છોડી દે. દેશમાં આ સમયે કોરોના મહામારી ઉપરાંત વધતી મોંઘવારીને લઈને હાહાકાર મચ્યો છે. પેટ્રોલ અને ડીઝલના દર રોજ વધતા…
Read More...
Read More...
કોરોનાની સારવારમાં 60ની કિંમતનું અશ્વગંધા 60 હજારના કોકટેલ એન્ટિબોડી ઇન્જેક્શન જેટલું અસરકારક:…
દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. લોકો સુરક્ષિત સ્વાસ્થય માટે તમામ શકય પ્રયાસો કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓ માટે જાત-જાતની દવાઓ હવે ઉપલબ્ધ છે. તાજેતરમાં તો કોરોનાના દર્દીઓને રૂ.60 હજારની કિંમતનું મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ…
Read More...
Read More...