કલાને જીવંત રાખવા અમદાવાદના શિલ્પકાર કાંતિભાઈ પટેલે 60 કરોડની મિલકત લલિતકલા અકાદમીને ભેટ ધરી

ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત સાથે જીવનારા પદ્મશ્રી કાંતિભાઇ બી. પટેલે પોતાની અંદાજે 60 કરોડની મિલકત-જમીન અને ચીકુવાડી, દિલ્હી સ્થિત લલિતકલા અકાદમીને ભેટ ધરી દીધી છે. તેનો વિધિવત્ સ્વીકાર કરવા દિલ્હીથી અકાદમીનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. અમદાવાદના એક પરા એવા ચાંદલોડિયા ખાતે 1967ના સમયગાળામાં આવીને વસેલાં, ગાંધીવિચારને વરેલાં કલાકાર-શિલ્પી કાંતિભાઈ બી. પટેલે પોતાની અંગત કમાણીમાંથી ખરીદેલી […]

54 રૂપિયામાં 80kmની એવરેજ આપશે સ્કૂટર, બસ એકવાર ફિટ કરાવો આ કિટ; એક્ટિવાથી લઇને જ્યૂપિટર સુધી કરે છે કામ

પેટ્રોલની કિંમત આકાશ આંબી રહી છે. તેવામાં એવા વાહનો કે જેની એવરેજ ઓછી છે. તેમાં ફ્યૂઅલ કંજપ્શન પણ વધારે થઇ રહ્યું છે. એટલું જ નહીં સ્કૂટરની એવરેજ પણ લગભગ 45km હોય છે. તેવામાં પેટ્રોલની સતત વધતી કિંમતોની અસર પોકેટ પર પડતી હોય છે. આવી સ્થિતિમાં સ્કૂટરમાં CNG કિટ લગાવીને એવરેજની ચિંતાને ઓછી કરી શકાય છે. […]

રાતના 1 વાગે ઉબેર કેબથી છોકરીને મુકવા ગયો હતો ડ્રાઇવર, સોસાયટીનો ગેટ બંધ હતો તો ડોઢ કલાક સુધી બહાર ઉભો રહ્યો, બુકિંગ પણ કેન્સલ કરી… જેથી છોકરી સુરક્ષિત ઘરે જઇ શકે

મી ટૂ કેમ્પેનની વચ્ચે એક એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે જે તમારા હ્રદયમાં પુરુષો માટે માન વધારી દેશે. ઉબેર કેબ ડ્રાઇવર રાત્રે એક વાગે ડોઢ કલાક સુધી બે મહિલાઓની સાથે રહ્યો અને તેઓને એકલા ના છોડ્યા, જેથી તેઓ સુરક્ષિત સોસાયટીમાં જઇ શકે. પેસેન્જર પ્રિયષમિતા ગુહાએ કેબ કંપની ઉબેરને ટ્વીટ કરી ડ્રાઇવર સંતોષની તારીફ કરી છે, […]

સેવા ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરમાંથી ગરીબોને શોધીને માત્ર રૂ. 10માં ભોજન આપતા અન્નપૂર્ણા રથનું કરાયું લોકાર્પણ

સુરતઃ દોઢ વર્ષ અગાઉ શહેરમાં કાર્યરત થયેલી સેવા ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. શહેરમાં ગરીબ શ્રમજીવીઓને ભોજન મળી રહે તે માટે અન્નપૂર્ણા રથનું લોકાર્પણ મેયર ડો. જગદીશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રથ દ્વારા શહેરના શ્રમજીવીઓના વિસ્તારમાં ગરીબોને માત્ર રૂ.10માં ભોજન પૂરૂ પાડવામાં આવશે. ભૂખ્યાઓને ભોજન મળે […]

વડોદરામાં શરૂ થશે ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’ , દરેક વસ્તુ મળશે માત્ર 10 રૂપિયામાં

દિવાળીના તહેવારો પૂર્વે ગરીબ લોકોને મોલમાં ખરીદીનો અહેસાસ થાય તેવો વડોદરા શહેરના અકોટા અતિથીગૃહ ખાતે 28 ઓક્ટોબરે ગરીબો માટે શોપિંગ મોલ શરૂ થનાર છે. 3 દિવસ માટે જ ખુલનારા આ શોપિંગ મોલનું નામ ખુશીઓનું કબાટ છે. આ શોપિંગ મોલમાં 51 હજાર વસ્તુઓ મળશે. દરેક વસ્તુની કિંમત માત્ર રૂપિયા 10 રાખવામાં આવી છે. વડોદરામાં ગરીબોનો શોપિંગ […]

સુરતમાં પાનની પિચકારીઓ સાફ કરી શહેરની છબી સુધારતા યુવકોને જોઈ રાહદારીઓમાં સર્જાયું કૂતુહલ

સુરતઃ પાલમાં નવનિર્મિત કેબલ સ્ટેઈડ બ્રિજનાં ઉદ્દઘાટનનાં થોડા સમયમાં જ લોકોએ પાન-માવાની પિચકારીથી ખરડાયેલો બ્રિજ સાફ કરી શહેરનાં એક જાગૃત નાગરિકે શરૂ કરેલી પહેલ હવે ઝુંબેશમાં પરિણમી ગઇ છે. આ સફાઇ ઝુંબેશનાં ભાગરૂપે વર્ષોથી પાન-માવા ખાઈને રોડની સાઈડમાં પિચકારી મારી ગંદકી ફેલાવા ટેવાયેલી વરાછાની જનતામાં જાગૃતિ આવે એ માટે વરાછાના રાષ્ટ્રવાદી પ્રખર સંગઠનનાં 50 જેટલા […]

ટ્રેનમાં ટીકીટ વગર તમને ટીટી પકડી લે તો હવે ડરતા નહિ કરો ફક્ત આ 1 કામ, આ 5 અધિકાર ખરાબમાં ખરાબ કંડીશનમાં કરે છે રેલ્વે પેસેન્જર્સની મદદ

થોડા દિવસ પહેલા બિલાસપુરના પેન્ડ્રોમાં રહેનાર એક યુવકે આરોપ લગાવ્યો હતો કે, વગર ટિકિટે મુસાફરી કરવા પર તેને ટીટીઇએ ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. ઘટના નવતનવા એક્સપ્રેસથી મુસાફરી કરતી વખતની છે. યુવકનો પગ ઇજાગ્રસ્થ થતા તેને અપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ડાબો પગ કાપીને અલગ કરી નાખ્યો છે. યુવકે રીવા એક્સપ્રેસની […]

જીવલેણ કેન્સરથી પીડાતી મહિલાને ડોક્ટર્સે કહ્યું- થોડાં મહિના જ બાકી છે, ત્યાર બાદ એક મિત્રની સલાહથી થઇ ગયો ચમત્કાર

સ્કોટલેન્ડમાં રહેનારી એક મહિલા છેલ્લાં કેટલાંક વર્ષોથી જાનલેવા બ્રેઇન ટ્યૂમરથી પરેશાન હતી. તેના ઇલાજની દરેક કોશિશ અસફળ રહ્યા બાદ ડોક્ટર્સે જણાવ્યું કે, તેનું ઠીક થવું મુશ્કેલ છે. પરંતુ ત્યાર બાદ મહિલાના એક મિત્રએ તેને એક એવો નુસ્ખો જણાવ્યો હતો. ત્યાર બાદ મહિલાની લાઇફમાં ચમત્કાર થઇ ગયો હતો. મહિલાનો દાવો છે કે, કૈનાબિસ (ભાંગનો છોડ) તેલનો […]

મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તેને લગાવવા પાછળ હોય છે વૈજ્ઞાનિક કારણ, તેના અવાજનું છે ખાસ મહત્વ

બધા મંદિરોમાં મોટા-મોટો ઘંટ ચોક્કસપણે લગાવવામાં આવતા હોય છે. મંદિરમાં ઘંટ વગાડવા પાછળ અનેક કારણો બતાવ્યા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જાણો દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વગર પૂરી નથી થતી. મંદિરમાં બીજા વાદ્યો હોય છે છતાં પણ ઘંટનું વિશેષ મહત્વ હોય છે આજે જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો- 1-જો કોઈ વ્યક્તિ નિયમિત […]

સાસું-સસરાંની સંપત્તિ પર વહુનો કોઇ અધિકાર નથી, કાયદામાં આપવામાં આવ્યા છે પેરેન્ટ્સને આ અધિકાર

દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય છે કે સાસું-સસરાંની ચલ અને અચલ સંપત્તિમાં વહુનો કોઇ અધિકાર નથી. પછી એ સંપત્તિ પૈતૃક હોય અથવા જાતે બનાવી હોય. દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વી કામેશ્વર રાવની પીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે આવી કોઇપણ ચલ, અચલ, મૂર્ત, અમૂર્ત અથવા અન્ય કોઇપણ સંપત્તિ જેમાં સાસુ-સસરાંનું હિત જોડાયેલું છે, તેના […]