રાતના 1 વાગે ઉબેર કેબથી છોકરીને મુકવા ગયો હતો ડ્રાઇવર, સોસાયટીનો ગેટ બંધ હતો તો ડોઢ કલાક સુધી બહાર…

મી ટૂ કેમ્પેનની વચ્ચે એક એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે જે તમારા હ્રદયમાં પુરુષો માટે માન વધારી દેશે. ઉબેર કેબ ડ્રાઇવર રાત્રે એક વાગે ડોઢ કલાક સુધી બે મહિલાઓની સાથે રહ્યો અને તેઓને એકલા ના છોડ્યા, જેથી તેઓ સુરક્ષિત સોસાયટીમાં જઇ શકે.…
Read More...

સેવા ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરમાંથી ગરીબોને શોધીને માત્ર રૂ. 10માં ભોજન આપતા અન્નપૂર્ણા રથનું…

સુરતઃ દોઢ વર્ષ અગાઉ શહેરમાં કાર્યરત થયેલી સેવા ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. શહેરમાં ગરીબ શ્રમજીવીઓને ભોજન મળી રહે તે માટે અન્નપૂર્ણા રથનું લોકાર્પણ મેયર ડો. જગદીશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું…
Read More...

વડોદરામાં શરૂ થશે ગરીબોનો શોપિંગ મોલ ‘ખુશીઓનું કબાટ’ , દરેક વસ્તુ મળશે માત્ર 10…

દિવાળીના તહેવારો પૂર્વે ગરીબ લોકોને મોલમાં ખરીદીનો અહેસાસ થાય તેવો વડોદરા શહેરના અકોટા અતિથીગૃહ ખાતે 28 ઓક્ટોબરે ગરીબો માટે શોપિંગ મોલ શરૂ થનાર છે. 3 દિવસ માટે જ ખુલનારા આ શોપિંગ મોલનું નામ ખુશીઓનું કબાટ છે. આ શોપિંગ મોલમાં 51 હજાર વસ્તુઓ…
Read More...

સુરતમાં પાનની પિચકારીઓ સાફ કરી શહેરની છબી સુધારતા યુવકોને જોઈ રાહદારીઓમાં સર્જાયું કૂતુહલ

સુરતઃ પાલમાં નવનિર્મિત કેબલ સ્ટેઈડ બ્રિજનાં ઉદ્દઘાટનનાં થોડા સમયમાં જ લોકોએ પાન-માવાની પિચકારીથી ખરડાયેલો બ્રિજ સાફ કરી શહેરનાં એક જાગૃત નાગરિકે શરૂ કરેલી પહેલ હવે ઝુંબેશમાં પરિણમી ગઇ છે. આ સફાઇ ઝુંબેશનાં ભાગરૂપે વર્ષોથી પાન-માવા ખાઈને…
Read More...

ટ્રેનમાં ટીકીટ વગર તમને ટીટી પકડી લે તો હવે ડરતા નહિ કરો ફક્ત આ 1 કામ, આ 5 અધિકાર ખરાબમાં ખરાબ…

થોડા દિવસ પહેલા બિલાસપુરના પેન્ડ્રોમાં રહેનાર એક યુવકે આરોપ લગાવ્યો હતો કે, વગર ટિકિટે મુસાફરી કરવા પર તેને ટીટીઇએ ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. ઘટના નવતનવા એક્સપ્રેસથી મુસાફરી કરતી વખતની છે. યુવકનો પગ ઇજાગ્રસ્થ થતા તેને અપોલો…
Read More...

જીવલેણ કેન્સરથી પીડાતી મહિલાને ડોક્ટર્સે કહ્યું- થોડાં મહિના જ બાકી છે, ત્યાર બાદ એક મિત્રની સલાહથી…

સ્કોટલેન્ડમાં રહેનારી એક મહિલા છેલ્લાં કેટલાંક વર્ષોથી જાનલેવા બ્રેઇન ટ્યૂમરથી પરેશાન હતી. તેના ઇલાજની દરેક કોશિશ અસફળ રહ્યા બાદ ડોક્ટર્સે જણાવ્યું કે, તેનું ઠીક થવું મુશ્કેલ છે. પરંતુ ત્યાર બાદ મહિલાના એક મિત્રએ તેને એક એવો નુસ્ખો જણાવ્યો…
Read More...

મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તેને લગાવવા પાછળ હોય છે વૈજ્ઞાનિક કારણ, તેના અવાજનું છે ખાસ…

બધા મંદિરોમાં મોટા-મોટો ઘંટ ચોક્કસપણે લગાવવામાં આવતા હોય છે. મંદિરમાં ઘંટ વગાડવા પાછળ અનેક કારણો બતાવ્યા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે જાણો દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વગર પૂરી નથી થતી. મંદિરમાં બીજા વાદ્યો…
Read More...

સાસું-સસરાંની સંપત્તિ પર વહુનો કોઇ અધિકાર નથી, કાયદામાં આપવામાં આવ્યા છે પેરેન્ટ્સને આ અધિકાર

દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય છે કે સાસું-સસરાંની ચલ અને અચલ સંપત્તિમાં વહુનો કોઇ અધિકાર નથી. પછી એ સંપત્તિ પૈતૃક હોય અથવા જાતે બનાવી હોય. દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વી કામેશ્વર રાવની પીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે…
Read More...

જરૂરિયાત મંદ લોકો માટે ખાલી રૂ.10માં ભોજન: મળે છે 6 રોટલીઓ,શાક, અથાણું.

બહારથી જે લોકો ચંદીગઢ પીજીઆઇ આવે છે અથવા તો બીજી કોઇ હોસ્પિટલમાં જાય છે અને જે લોકો સસ્તું, સ્વચ્છ રીતે બનેલું ભોજન ઇચ્છતા હોય છે તેમની આ ડિમાન્ડ અન્નપૂર્ણા અક્ષયપાત્ર યોજનાથી પૂરી થઇ રહી છે. આ સ્કીમને 3 જાન્યુઆરી, 2017ના રોજ યુટી ચંદીગઢ…
Read More...

ભયાનકઃ 19 મહિનાની દીકરીએ મોંમાં રાખ્યું મોબાઈલમાં ઉપયોગ થતી એક વસ્તુ, પછી આખા પરિવાર માટે ઉભી થઈ…

અમેરિકામાં એક મહિલાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કેટલીક ડિસ્ટર્બિંગ તસવીરો શૅર કરી હતી. જેમાં કેવી રીતે તેની 19 મહિનાની દીકરી સાથે એક નાનકડી ઘટનાએ બધા માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. દીકરીએ મોંમાં ફોનનું ચાર્જર નાખ્યું, જેને કારણે મોં અંદરથી…
Read More...