રાજકોટના આ પટેલ બિઝનેસમેન બ્રેઇનડેડ,પણ અંગદાનથી પાંચ લોકોને આપશે નવજીવન

રાજકોટ: રાજકોટના બિઝનેસમેનનું બ્રેઇન ડેડથી મૃત્યુ થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મોત બાદ પણ પાંચ લોકોમાં જીવિત રહેશે. બિઝનેસમેનના અંગોને અન્ય પાંચ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી…
Read More...

ખેડૂત પુત્ર ભાવેશ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર તરીકે પસંદગી પામીને સમગ્ર ગુજરાતનું ગૌરવ…

ગાંધીનગર જિલ્લાના માણસા ગામના ખેડૂત પુત્ર ભાવેશ પટેલ એનો અભ્યાસ પૂરો કરીને ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. મહેનત ખૂબ કરી પણ ભગવાનની ઈચ્છા કંઇક જુદી હશે એટલે યુપીએસસીમા સફળતા ન મળી. હાર માનીને નિરાશ થવાની બદલે…
Read More...

શ્રી પટેલ સેવા સમાજ – સુરત દ્વારા જીવન સાથી પસંદગી મેળાનું ખુબ સુંદર આયોજન થયું.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે આજરોજ એક અનોખો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આ્વ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા યુવાનોએ પોતાની ઓળખ આપવાની…
Read More...

ભગવાનની આરતી કરતી વખતે તાળી વગાડવાથી થાય છે આટલા બધા ફાયદા, વિજ્ઞાન પણ માને છે ફાયદા

જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં જઈએ તો આરતીના સમયે તાળી જરૂર વગાડીએ છીએ. ઘરોમાંપણ પૂજા કથા અને આરતીના સમયે તાળી વગાડવામાં આવે છે .એ સિવાય બીજા અનેક પ્રસંગે તાળી વગાડીને સેલિબ્રેશન કરવામાં આવે છે. ધાર્મિક અવસરોએ તાળી વગાડવાની એક પરંપરા છે. આ…
Read More...

‘રામભરોસે’ રાવણદહન: અમૃતસરમાં રાવણ દહનનો વીડિયો ઉતારતાં લોકો પરથી ટ્રેન પસાર થતાં 70 થી…

પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર ઊભા રહી રાવણદહન જોઇ રહેલા લોકો પર બે ટ્રેન ફરી વળી. અમૃતસર રેલવે સ્ટેશનથી બે કિલોમીટરે આવેલા જૌડા ફાટક પર થયેલી આ ઘટનામાં અનેક બાળકો સહિત 70થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 100થી વધુ…
Read More...

આ છે ભારતની ફ્રી રેસ્ટોરન્ટ, પેટ ભરીને જમો, ઈચ્છા થાય તો બિલ ભરો !

ભારતમાં કેટલીક રેસ્ટોરન્ટ એવી પણ છે, જેમાં જમ્યા પછી તમારે પૈસા નહીં ચૂકવવા પડે. આ રેસ્ટોરન્ટમાં તમે લંચ કરો કે ડિનર, તમારે કોઈ બિલ નહીં ભરવું પડે. મજાની વાત એ છે કે આ તમામ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ અને સારી ક્વોલિટીનું ભોજન મળે છે. તો ચલો…
Read More...

દુનિયાના ત્રણ અસાધારણ અને રહસ્યમયી માણસો, વિજ્ઞાન પાસે પણ નથી આના જવાબ

માણસનો જન્મ માણસની શક્તિઓ સાથે થાય છે. કહેવાય છે કે ધરતી પર રહેતા તમામ પ્રાણીમાં મનુષ્ય સૌથી વધારે સમજદાર હોય છે. તે રંગ, સુગંધ, વગેરે વસ્તુ ઓળખી શકે છે, બોલી શકે છે, દેખી શકે છે, પારખી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, માણસનું દિમાગ ખુબ…
Read More...

વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં ગુજરાતના 50 સ્માર્ટ સરપંચ હાજર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિડરશીપ એન્ડ ગવર્નન્સ દ્વારા આયોજિત વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં બુધવારે ગુજરાતના 50થી વધુ સ્માર્ટ સરપંચોની સમિટ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઇ હતી. આ એવા સરપંચો છે કે જેમણે પોતાના…
Read More...

કલાને જીવંત રાખવા અમદાવાદના શિલ્પકાર કાંતિભાઈ પટેલે 60 કરોડની મિલકત લલિતકલા અકાદમીને ભેટ ધરી

ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત સાથે જીવનારા પદ્મશ્રી કાંતિભાઇ બી. પટેલે પોતાની અંદાજે 60 કરોડની મિલકત-જમીન અને ચીકુવાડી, દિલ્હી સ્થિત લલિતકલા અકાદમીને ભેટ ધરી દીધી છે. તેનો વિધિવત્ સ્વીકાર કરવા દિલ્હીથી અકાદમીનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું…
Read More...

54 રૂપિયામાં 80kmની એવરેજ આપશે સ્કૂટર, બસ એકવાર ફિટ કરાવો આ કિટ; એક્ટિવાથી લઇને જ્યૂપિટર સુધી કરે છે…

પેટ્રોલની કિંમત આકાશ આંબી રહી છે. તેવામાં એવા વાહનો કે જેની એવરેજ ઓછી છે. તેમાં ફ્યૂઅલ કંજપ્શન પણ વધારે થઇ રહ્યું છે. એટલું જ નહીં સ્કૂટરની એવરેજ પણ લગભગ 45km હોય છે. તેવામાં પેટ્રોલની સતત વધતી કિંમતોની અસર પોકેટ પર પડતી હોય છે. આવી…
Read More...