ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ??

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે.... આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI…
Read More...

સવજીભાઈ ધોળકિયા 12 રૂપિયા ખર્ચીને એસટીમાં આવ્યા હતા સુરત, આજે 7 હજાર કરોડની હરેક્રિષ્ણા…

દાનવીરો માટે સુરત જાણીતું છે. એમાં પણ આગળ પડતું નામ એટલે સવજીભાઈ ધોળકિયા. હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સના માલિક સવજીભાઈ ધોળિકિયાએ ગુરૂવારે તેમના 600 રત્નકલાકારોને સેલેરિયો અને ક્વિડ ગાડી બોનસ તરીકે આપી હતી. કંપની દર વર્ષે કારીગરો દ્વારા દર મહિને…
Read More...

ડો.એલિસન અને હોન્જોએ એ સિદ્ધ કરી બતાવ્યું કે કેન્સરનો આ છે ઇલાજ

અમેરિકાના વૈજ્ઞાનિક જેમ્સ પી એલિસન અને જાપાનના તાસુકૂ હોન્જોને ચિકિત્સા ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. તેમનું રિસર્ચ જોખમી બીમારી કેન્સર વિશેનું હતું. જેથી તે વિશે જાણવામાં લોકોને રસ પણ ખૂબ પડે. તેમના સંશોધનથી એ વાત ફલિત થઇ છે…
Read More...

શિવલિંગ વિશે ખાસ જાણવા જેવું તથ્ય અને તેની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય જાણો

શિવ આ સૃષ્ટીના અધિકર્તા છે. તે સંહારક છે અને સર્જનહાર પણ. સંપૂર્ણ બ્રહ્માંડમાં શિવ વ્યાપેલા છે. આ બ્રહ્માંડ ॐની ધ્વનીમાં લીન થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં શિવની પૂજાનું જેટલું મહત્વ છે તેટલું જ શિવને આરાધ્ય માનીને તેમાં શ્રાદ્ધા રાખવામાં પણ…
Read More...

હરીકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયા અંગે PM મોદીએ કહ્યું- સવજીભાઈનું કામ ન્યુ ઈન્ડિયા માટે…

દિવાળી વખતે પોતાના રત્નકલાકારો અને કર્મચારીઓને કાર, ઘર, કેશ પ્રાઇઝ તથા ઘરેણાંનું બોક્સ આપવાની પ્રથા શરૂ કરનાર હરીકૃષ્ણ ડાયમંડ કંપનીએ આજે પોતાના 600 રત્નકલાકારોને કાર બોનસ તરીકે અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના…
Read More...

સુરતના હરેકૃષ્ણ ડાયમંડના કર્મચારીઓને દિવાળી બોનસમાં મળી 600 KIWD કાર

દિવાળી પર કર્મચારીઓને કાર, જ્વેલરી અને રોકડ રકમ આપવા માટે જાણીતી સુરતની હીરા કંપની એચકે ડાયમંડ દ્વારા આ વખતે 600 કર્મચારીઓને કાર આપવામાં આવનાર છે. જેમાં એક દિવ્યાંગ મહિલા કર્મચારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને દિલ્હીમાં વડાપ્રધાનના…
Read More...

“humunity hospital” નામની માનવતાની સેવા કરતી હોસ્પિટલ શરૂ કરનાર એક સ્ત્રીના સંધર્ષની…

પશ્ચિમબંગાળના રહેવાસી સુભાષીની મિસ્ત્રી ભરયુવાનીમાં વિધવા થયા હતા. માત્ર 24 વર્ષની ઉંમરે જ બીમાર પતિની નાણાના અભાવે યોગ્ય સારવાર ન થતા પતિનું અવસાન થયું અને સુભાષીની વિધવા બન્યા. ઉંમર ખૂબ નાની હતી છતાં પણ એમને પુનઃલગ્ન ન કર્યા.…
Read More...

કડવા લીમડાના 4 પાન ચાવીને ખાઈ લેવાથી કેન્સર થતું નથી, હેલ્થ માટે અત્યંત ફાયદાકારક છે, આ રીતે કરવો…

કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને…
Read More...

શરદપૂર્ણિમાનું મહત્વ શું છે? આ દિવસે કેમ ખાવામાં આવે છે દૂધપૌવા?

વર્ષની છ ઋતુઓમાં નીતર્યા સૌંદર્યની શરદ ઋતુ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીની મધભરી રાતે શ્રીકૃષ્ણ વૃદાવનમાં યમુના તટે વાસંળી વગાડે છે અને શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા રમાય છે. આજે પણ શરદપૂર્ણિમાની રાત્રિએ સોળેય શણગાર સજીને…
Read More...

દીકરીની અનોખી પહેલઃ સગાઈની છાબ વિધીમાં વરપક્ષને દીકરી વિશેનાં પુસ્તક અને તુલસીનો છોડ અપાયો

સુરતઃ આજનાં આધુનિક યુગમાં કુરિવાજો અને વર્ષો જૂની પરંપરા તથા પુરાણી વિચારસરણીને કારણે હજુ પણ સમાજમાં દીકરીનાં શોષણનાં કિસ્સાઓ જોવા મળતાં રહે છે. ત્યારે સમાજમાં દીકરીનું માન-સન્માન જળવાઈ રહે અને દીકરી તથા વહુ વચ્ચેનું અંતર દૂર થાય એ માટે…
Read More...