વાલીઓએ સ્કૂલ માંગે તે નહીં પરંતુ એફઆરસીએ નક્કી કરેલી ફી જ ભરવી, કોર્ટની ગાઇડલાઇન

અમદાવાદ: વાલી મંડળોએ સરકારને પત્ર લખીને જવાબ માંગ્યો હતો કે, ઘણી સ્કૂલો એફઆરસીમાં તેમણે સૂચવેલી ફી માંગી રહી છે, જ્યારે એફઆરસીએ આ સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરી છે. વાલીઓએ નવા સત્રમાં કઇ ફી ભરવી? સરકારે કોઇ ખુલાસો ન કરતાં વાલી મંડળોએ વાલીઓને જણાવ્યું છે કે, વાલીઓએ સ્કૂલ માંગે તે નહીં પરંતુ એફઆરસીએ નક્કી કરેલી ફી […]

પોરબંદરમાં રાદડિયા પરિવારની ટિકિટ નક્કી! વિઠ્ઠલભાઇ નહીં લડે, શિષ્ય વસોયા લડશે તો ગુરૂના પત્નીને ટિકિટ

ભાજપે ગુજરાતમાં મોટાભાગના સાંસદને રિપિટ ટિકિટ આપી દીધી છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, પોરબંદરમાં કોને ટિકિટ આપશે તેનું કોકડુ ગુચવાયું છે. પોરબંદરમાં રાદડિયા પરિવારને જ ટિકિટ જોઇએ છે તેવો આગ્રહ જોવા મળી રહ્યો છે. રાદડિયા પરિવારમાંથી કોઇ એકને ટિકિટ મળશે તે વાત પણ નક્કી જ છે. વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતને લીધે […]

ડાયબિટીસના દર્દીઓ માટે ખુશખબર, દવાઓની ઝંઝટમાંથી મુક્તિ આપતું ઇન્જેક્શન શોધાયું

સુરત: આજના ટેકનિકલ યુગમાં દરરોજના કેટલાયે નવા અવિષ્કાર થાય છે. તેમાં મહંદઅંશે ડોક્ટરો હોય કે વૈજ્ઞાનિકોને સફળતા મળતી હોય છે. આજકાલ ઝડપી લાઇફના કારણે લોકોને અનેક બિમારીઓ થતી હોય છે. આજકાલ લોકોને બેઠાળું જીવનના કારણે ડાયાબિટીસનો રોગ નાના મોટાને થતા હોય છે. ત્યારે ડાયબિટીસના દર્દીને દરરોજની દવાના ઝંઝટમાંથી મુક્તિ આપવા માટે અનેક આવિષ્કાર કરવામાં આવી […]

સાવધાન: કોબીજમાં આ જીવલેણ બેક્ટેરિયાં છૂપાયેલાં હોય છે

કેટલાય લોકો સલાડ અથવા ફાસ્ટ ફૂડમાં એવું વિચારીને કાચી કોબીજ ખાતા હોય છે કે તેનાથી હેલ્થ સારી થશે. આ ફાયદાકારક ચોક્કસ છે, પરંતુ તેના નુકસાન પણ છે. એમ્સના કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો. સૂર્યાબાલીકા જણાવે છે કે કોબીજ અને આવા કેટલાય શાકભાજીમાં ટેપવર્મ નામના બેક્ટેરિયાં હોય છે જેને નરી આંખે જોઈ શકાતા નથી. આ બેક્ટેરિયા નુકસાનકારક […]

એકોન્કાગુઆ પર્વત સર કર્યાના 50 દિવસમાં જ સુરતની બે બહેનો એવરેસ્ટ સર કરશે

શહેરની બે બહેનોએ 15મી ફેબ્રુઆરીએ જ અમેરિકાનો એકોન્કાગુઆ પર્વત સર કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાહસના 50 દિવસ પછી જ 21 વર્ષની અનુજા અને 25 વર્ષની અદિતી એવરેસ્ટ અભિયાન શરૂ કરશે. તેઓ 30મી માર્ચે સુરતથી માઉન્ટ એવરેસ્ટની ચઢાઇ કરવા માટે સુરતથી નીકળશે અને 4 એપ્રિલના રોજ બેઇઝ કેમ્પથી શરૂઆત કરશે. તેઓના અનુમાન પ્રમાણે મે મહિનાના […]

આ છે ગુજરાતની 8 ચમત્કારિક જગ્યાઓ, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા રહસ્ય

ઝૂલતા મિનારા કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી સિદ્દી બશીર મસ્જિદમાં આવેલા આ મિનારા ‘ઝૂલતા મિનારા’ કહેવામાં આવે છે. આ મિનારાની વિશેષતા એ છે કે, એક મિનારાને હલાવતા થોડો સમય બાદ બાજુ વાળો મિનારો હલવા માડે છે. આ વિશે વૈજ્ઞાનિકોમાં અલગ-અલગ મતો છે પણ કોઈ એક ચોક્કસ કારણ શોધી શકાયું નથી. આ સ્થળ પર હાલ ભારતીય […]

કોઈ જ વર્કઆઉટ વિના આ છોકરાએ 43 કિલો વજન ઘટાડ્યું, તેણે જણાવ્યું આખરે કઈ રીતે જિમ ગયા વિના આટલું વજન ઉતાર્યું

ઘણાં બધાં લોકો વજન ઘટાડવા માગતા હોય છે પણ રિઝલ્ટ ન મળવા પર છેલ્લે હારી જાય છે. પણ જો સતત મેહનત કરવામાં આવે તો લક્ષ્ય મેળવવાથી કોઈ રોકી શકે નહીં. દિલ્હીના જય ખન્નાનું વજન 136 કિલો પહોંચી ગયું હતું પરંતુ તેણે માત્ર 6 મહિનામાં 43 કિલો વજન ઓછું કરી નાખ્યું. તેણે મીડિયાની સાથે તેની વેટ […]

એવું કામ કરો જેમાં વહેલા જવાનું અને મોડા આવવાનું મન થાય : સવજી ધોળકિયા

સફળતાની ચાવી માત્ર મારી પાસે નથી તમારા બધા પાસે છે. માથુ દુખતુ હોય, આળસ ચડતી હોય, ટકાવરી ન આવતી હોય, ઘરમાં કોઇ માનતુ ન હોય, બિમારી રહેતી હોય, ઉંઘ ન આવતી હોય, આ બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે. મોબાઇલને 7 વાર માથા પરથી ઉતારીને હોળીમાં નાખી દો. મોબાઇલને જો તમે સારા કામ માટે વાપરશો તો […]

પતિ-પત્નીએ એકબીજાની કદર કરવી જોઈએ નહીં તો લગ્નજીવન વ્યર્થ બની જાય છે. આ કિસ્સો તમને ઘણું બધું શીખવાડી દેશે

પતિ-પત્ની સાથે જોડાયેલી એક લોકકથા પ્રચલિત છે. આ કથા મુજબ શિયાળાના દિવસો હતા, રાતનો સમય હતો. પતિને ઘરે આવવામાં થોડું મોડું થઈ ગયું તો તેની પત્ની ઝઘડો કરી રહી હતી. પત્નીથી કંટાળીને પતિ ઘરની બહાર નીકળી ગયો. રાતે એકલો ભટકી રહ્યો હતો. ત્યારે એક વડીલે તેને કહ્યું કે આટલા મોડે રાતમાં એકલો કયા ભટકી રહ્યો […]

સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે વડોદરામાં 24 માર્ચે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન

વડોદરા: સરદાર ધામ અમદાવાદ મિશન-2026 અંતર્ગત મધ્ય ગુજરાત સરદાર ધામ દ્વારા તા.24-3-019ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે શુભારંભ સમારોહ અને ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશન કાર્યક્રમ-5નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના 25 હજાર જેટલા પાટીદારો ભાગ લેશે. સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે સરદાર ધામના ટ્રસ્ટી એચ.એસ.પટેલે જણાવ્યું […]