“મુગ્ધા” એક અનોખી પહેલ આપણા માટે સમાજમાં આવા ને આવા વધુને વધુ આયોજન થાય અને સમાજ માંથી દૂષણો નાશ થાય તેવી પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના.

દીકરી એટલે ઘરનો દીવો. એક દીકરી આપણને સમાજમાં અનેક સ્વરૂપે જોવા મળે છે જેમકે કોઈ પપ્પા ની લાડકી તો કોઈ માતાની વહાલી તો કોઈ ભાઈ ની બહેન તથા કોઈ પતિની પ્રિયતમા તો કોઈ બાળકની માં મમતા. પણ જો આ જ દીકરી કોઈ અગમ્ય પગલું ભરી લે તો સમાજમાં તેની માઠી અસર થતી જોવા મળે છે. […]

નરેશ પટેલ અને ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, પુત્ર શિવરાજને ચૂંટણી લડાવવાની ચર્ચા તેજ

રાજકોટ- લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જે બાદ પુત્રને લડાવવાની ચર્ચા તેજ બની છે. કોંગ્રેસ નરેશભાઈનાં પુત્રને મેદાનમાં ઉતારે તેવા તર્ક વિતર્ક સાથેની વાત ખોડલધામમાં પણ ચર્ચાઈ રહી […]

સુરતમાં મહેમાનો માટે બહાર પાર્કિંગ કરાવનાર બિલ્ડીંગો સામે કરાશે કાર્યવાહી: પોલિસ કમિશનર સતીશ શર્મા.

ફરિયાદ કરો ૧૦૦પર. સૂરત:- રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં પોલિસ કમિશનર કચેરીના સભાખંડમાં શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી. રોડ સેફટી કાઉન્સીલના સભ્યની એક રજૂઆતના સંદર્ભમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ […]

ગુજરાતમાં બનશે વધુ એક ખોડલધામ, નરેશ પટેલે કરી જાહેરાત. જાણો ક્યાં બનશે

આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલ પાટીદાર અગ્રણી નરેશે પટેલે સુરતમાં બીજું એક ખોડલધામ બનશે તેવી જાહેરાત કરતા પાટીદારોમાં ખુશીની લહેર ફરી વળી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે યોજાયેલ ખોડલધામના […]

છોકરીએ રાજાને કહ્યુ કે તેના પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે, ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે, માતા એકના બે કરવા ગઈ છે.

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂતે રાજા પાસે ઉધાર લીધુ અને કહ્યુ કે હું 5 વર્ષ પછી પાછા કરી દઇશ. રાજાએ તેના ઉપર વિશ્વાસ કરીને ઉધાર આપી દીધું. જ્યારે 5 વર્ષ વીતી ગયા ત્યારે રાજાના મંત્રીએ કહ્યુ કે તે વ્યક્તિ પાસેથી આપણું ધન પાછું લઈ આવો. મંત્રી ઘણી વખત ખેડૂત પાસે ગયો પરંતુ […]

બોટલના પાણીથી થાય છે કેન્સર, ROના પાણીથી થાય છે હાડકાં-આંતરડાના રોગ

દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવાય છે. પાણીને અમૃતની ઉપમા આપવામાં આવી છે, પરંતુ આજની લાઈફ સ્ટાઇલમાં લોકો શુદ્ધ પાણી પીવાના ચક્કરમાં પાણીમાં રહેલા પોષકતત્ત્વો અને વિટામિન ખતમ કરી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલમાં વેચવામાં આવતા પાણીમાં પ્લાસ્ટિકના તત્ત્વો ભળી જતા હોવાને લીધે કેન્સર સહિતના રોગ થવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. મિનરલ […]

રાજકોટનાં યુવાને વિદેશની વાર્ષિક 1.5 કરોડની ઓફર ફગાવી આધુનિક ખેતી ચાલુ કરી

આસમાની રોજી બની રહેલી ખેતીથી ખેડૂતો દૂર થઇ રહ્યા છે અને ગ્રામ્ય યુવકો શહેરમાં મજૂરી કરીને બે ટંકનું રળી લઇ ગુજરાન ચલાવવાની વાતો કરે છે ત્યારે રાજકોટના એક યુવકે અમેરિકાના ન્યૂયોર્કમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી વાર્ષિક 1.5 કરોડની તોતિંગ પગારની નોકરી ફગાવી રાજકોટ આવી આધુનિક ખેતી શરૂ કરી હતી. આધુનિક ઢબે ખેતી કરીને વિદેશમાં […]

ઉ. ગુજરાતના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ, બન્ની ઓલાદની 40 ભેંસોથી વર્ષે 25 લાખની કરે છે કમાણી

વડગામના નગાણા ગામના એક ખેડૂતને બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાનો પ્રથમ પશુપાલક પ્રમાણપત્ર મળ્યું છે. જેના માટે ખેડૂતે કચ્છની સુવિખ્યાત અને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બન્ની ઓલાદની કુલ 40 ભેંસો થકી વર્ષ દરમિયાન 25 લાખની કમાણી કરતા નગાણા ગામના ફિરોજભાઈને 2018નું જિલ્લા કક્ષાનું પ્રથમ સ્થાનનું શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર અને રૂ.15 હજારનો નો ચેક પ્રોત્સાહન રાશી સ્વરૂપે આપવામાં […]

રાજૌરીમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, એક જવાન શહીદ; સોપોરમાં ગ્રેનેડ હુમલામાં 3 પોલીસકર્મી ઘાયલ

હોળીના પર્વ પર આખો દેશ જશ્ન મનાવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ખુશીના આ અવસર પર પણ પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. એક બાજુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પર પાકિસ્તાની જવાનો એ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં એક ભારતીય સેનાનો જવાન શહીદ થઇ ગયો છે. બીજીબાજુ બારામુલ્લા, સોપોર અને બાંદીપુરામાં આતંકવાદીઓ સાથે સુરક્ષાબળોની અથડામણ […]

એક્સ્ટ્રા ઈન્કમ માટે જો તમે પણ ઘર ભાડે આપ્યું હોય તો પહેલાં આ કામ ચોક્કસથી કરી લેજો

એક્સ્ટ્રા ઈન્કમ માટે ઘણાં લોકો પોતાનું ઘર અજાણ્યા લોકોને ભાડે આપી દેતા હોય છે. ઘણીવાર મકાન માલિક મકાન ભાડે આપતા પહેલાં કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખતા નથી. જેના કારણે પછી તેઓ જ મુશ્કેલીમાં મૂકાય છે. મકાન માલિકની એક ભૂલ તેને ભારે નુકસાન કરાવી શકે છે. જેમ કે તમે જે વ્યક્તિને ઘર ભાડે આપ્યું છે અને […]