દરરોજ એક વાટકી દહીં ખાવ, અડધી બીમારીઓ થઈ જશે દૂર
એક વાટકી તાજું દહીં શરીરની અડધી બીમારીઓ દૂર કરી દે છે. દહીં એક પ્રકારનું પ્રોબાયોટિક છે જે પેટ અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક નીવડે છે. દહીં ખાવાથી ગેસ થતો નથી. તેમાં હાજર બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત વિટામિન બી6 અને બી12 પણ હોય છે. જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક […]