દરરોજ એક વાટકી દહીં ખાવ, અડધી બીમારીઓ થઈ જશે દૂર

એક વાટકી તાજું દહીં શરીરની અડધી બીમારીઓ દૂર કરી દે છે. દહીં એક પ્રકારનું પ્રોબાયોટિક છે જે પેટ અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક નીવડે છે. દહીં ખાવાથી ગેસ થતો નથી. તેમાં હાજર બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત વિટામિન બી6 અને બી12 પણ હોય છે. જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક […]

ગાંધીનગરમાં એક કૂતરાએ પ્રાણના ભોગે માલિકનો જીવ બચાવી ઋણ અદા કર્યુ, માલિકને કરડવા આવતા સાપના કરી નાખ્યા બે કટકા

ખેતરમાં ખાટલા ઉપર બેસીને ભોજન કરતા માલિકને કરડવા આવેલા સાપના બે કટકા કરી નાખી પાલતુ શ્વાન માઇકલે માલિકનો જીવ બચાવ્યો હતો. જોકે સાપે માઇકલ (કુતરા)ને ડંખ મારી દેતા કુતરાનું મોત નિપજ્યું હતું. કુતરાએ જીવ આપીને માલિકનું ઋણ અદા કરી વફાદારી બતાવ્યાનો કિસ્સો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચંદ્રાલા ગામમાં ખેતીકામ કરતા અનિશ અશોકભાઇ પટેલ બપોરના […]

એવું તો શું લખ્યું હતું માએ એ લેટરમાં કે દીકરો સ્તબ્ધ રહી ગયો, આ કિસ્સો દરેક વ્યક્તિ એ જાણવા જેવો છે

કોઈ શહેરમાં એક મહિલા પોતાના દીકરા સાથે રહેતી હતી. તે મહિલાની એક આંખ નહોતી એટલે તે જોવામાં સુંદર ન હતી. મહિલાના પતિનું એક એક્સિડેન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. મહિલા લોકોના ઘરોમાં નાના-મોટા કામ કરીને પોતાના દીકરાને ભણાવતી હતી. મહિલા પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ તેનો દીકરો તેનું લંચ બોક્સ ઘરે જ ભૂલી […]

આ ખેડૂતની વહુ બની DSP, લગ્નના 17 વર્ષ બાદ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી એક્ઝામ

કહેવાય છેને કે મન હોય તો માળવે જવાય. જો ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો કોઈપણ વિઘ્નને પાર કરીને વ્યક્તિ મંજિલ મેળવી લે છે. આ કથનને બિહારના વિશનપુર ગામની દુર્ગાં શક્તિએ ચરિતાર્થ કર્યું છે. દુર્ગાએ બાળપણથી પોલીસ અધિકારી બનાવાનું નક્કી કરી લીધું હતું. જો કે આ સપનું પુરૂ થાય પહેલા તેના લગ્ન શિક્ષક આનંદ અશોક સાથે થઇ […]

“રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળશે તો લોહીમાં ભાજપ હોય તો પણ વિરોધ થશે”

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ ઝટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 14 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી છ જેટલી બેઠક પર ઉમેદવારના નામ જાહેરાત કરવામાં આવ્યા છે. પોરબંદર બેઠક પરથી હાલ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત […]

જે કોઈ પણ વ્યક્તિ ને ખરજવું હોય તો દવા નહી પણ કરો આ ઘરેલું ઉપચાર

એક્જિમા ત્વચાની સૌથી ગંભીર બીમારી છે. જેને ખરજવું પણ કહેવામાં આવે છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિ સતત ખંજવાળ અને બળતરાથી પરેશાન રહે છે. કેટલીક વખત ગંભીર ઘા પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી તમને રાહત મળી શકે છે. લેટેસ્ટ […]

આ ગુજ્જુભાઈ પોતાના અભિયાન થકી ભારત, આફ્રિકા અને કોરિયાના લાખો લોકો સુધી ફ્રીમાં પહોચાડે છે કપડાં, ભોજન અને બુટ ચંપલ, USAમાં શરૂ કરી ‘કોલ પે દાન’ની સર્વિસ

વર્ષો અગાઉ 56 રૂપિયા લઈ અમેરિકા ગયો હતો એ સ્મરણ આજે પણ હૈયે રાખી ભારતનું ઋણ અદા કરૂં છું તેમ મૂળ ખંભાતના અને અમેરિકા સ્થાયી થયેલા સેવાભાવીએ વિનોદભાઇ શાહે જણાવ્યું હતું. તેમણે શરૂ કરેલું કપડાં,ભોજન અને બુટ ચંપલનું અભિયાન ભારત, આફ્રિકા, કોરિયા સુધી પહોચ્યું છે. તેનો શ્રેય તેઓ સહભાગી થનારાઓ જેમના થકી ગામેગામ અભિયાન પહોંચ્યું […]

ગૌ મૂત્ર, છાણ અને ગાયના દૂધની ખાટી છાશ વધારે છે જમીનની ફળદ્રુપતા, ગાય આધારિત ખેતીમાં પાકને 30% ઓછું પાણી જોઈએ

ગુજરાતના ખેડૂતો ખેતીમાં આજે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.મોંઘા રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગ કરવા છતાં પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. અથવા તો હલકી ગુણવત્તાવાળા અનાજ,કઠોળ તથા શાકભાજીના પુરતા બજારભાવો મળતા નથી. કૃષિક્ષેત્રમાં આવેલી ગંભીર સમસ્યાને નિવારવા ખેડૂતોએ આજે ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યાં છે. જીવનરક્ષક ગાય માનવીની કામધેનુ […]

અમીરગઢના ખેડૂતે અંજીરની ખેતી કરી, 4 વીઘામાં 1000 રોપા વાવ્યા, વીઘાદીઠ અંદાજે 50 હજારનો ખર્ચ

હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં જોવા મળતી અંજીરની ખેતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેડૂતે જિલ્લામાં પ્રથમ વખત અંજીરની ખેતી કરી પ્રયોગ કર્યો છે. જેમાં ખેડૂતે ચાર વીઘામાં 1000 રોપા અંજીરના વાવ્યા છે. જેનું ઉત્પાદન નવ માસ દરમિયાન થાય છે. જિલ્લામાં અંજીરની ખેતીનો પ્રથમ પ્રયોગ: અમીરગઢ તાલુકાના કલેડી ફાર્મ ખાતે છગનભાઇ દેવજીભાઈ પટેલ પરંપરાગત ખેતી કરતા હતા. જોકે […]

કૃષિ ક્ષેત્રે યુવા ખેડૂત શ્રી ધીરેન્દ્ર કુમાર દેસાઈ ને મળ્યા નેશનલ લેવલ ના બે એવોર્ડ

તાજેતર માં ન્યૂ દિલ્હી ખાતે તારીખ ૫ મી માર્ચ થી ૭ મી માર્ચ સુધી ભારત સરકાર ના કૃષિ મંત્રાલય નાં IARI ના દ્વારા રાખવામાં આવેલા પુસા કિસાન મેળા માં ભરૂચ જિલ્લા ના પાણેથા ગામના વતની યુવા ખેડૂત શ્રી ધીરેન્દ્ર કુમાર ભાનુભાઇ દેસાઈ ને નેશનલ લેવલ ના બે એવોર્ડ નીતિ આયોગ ના સભ્ય શ્રી રમેશ ચંદ […]