અભિનંદનને પાકિસ્તાનથી ઘરે કરાવાયો હતો ફોન, પત્નીની Mind Gameથી ઊંધી પડી ISIની આ ચાલ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પાકિસ્તાનની કેદમાં હતા, ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ટેલીફોન પર વિંગ કમાન્ડર અભિનંદનની વાત તેમની પત્ની સાથે કરાવાઈ હતી. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આવા મુશ્કેલીના સમયમાં પણ અભિનંદન અને તેમની પત્ની તન્વી મારવાહે ધીરજ નહોતી ગુમાવી અને મજાક કરતા ઠંડા દિમાગે કહ્યું હતું કે, ‘ચાની […]

જો તમારા બાળકને મોબાઇલનું અતિ વળગણ હોય તો થઇ જાવ સાવધાન, આ રોગ થયા બાદ 100 ટકા રિકવરી આવતી નથી

અત્યારે મોબાઇલના યુગમાં સમાજમાં ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડરને કારણે માનવી એકાંતપ્રિય બનતો જાય છે. ઓફિસ હોય કે ઘર એક જ રૂમમાં બેઠેલા લોકો એક બીજા સાથે વાતચીત કરવાને બદલે હવે મોબાઇલ ફોનમાં ખૂપેેલા જોવા મળે છે. આ સંજોગોમાં બાળકોને પણ મોબાઇલનું ફોનનું વળગણ થતું જાય છે.બાળક વર્ણાક્ષરો પછી શીખે છે પહેલા ઇન્ટરનેટનો ઉપયોગ વોઇસ કમાન્ડ દ્વારા […]

ઈન્સ્પાયરિંગ સ્ટોરી, જાડી-જાડી કહીને ચીડવતા હતા, આ વાત એટલી ખરાબ લાગી કે 9 મહિનામાં 74થી 44 કિલો વજન કરી નાખ્યું. જાણો વિગતે

કર્નાટકના બેલ્લારીની 17 વર્ષની સૃષ્ટિની વજન ઘટાડવાની કહાની બહુ જ ઈન્સ્પાયરિંગ છે. એક દિવસ બસ સ્ટોપ પર એક બાળકે તેને જાડી કહીને ચીડાવી હતી. આ જ વાત તેને એટલી ખરાબ લાગી કે તેણે વજન ઉતારવા માટે દૃઢ નિશ્ચય કરી લીધો. સૌથી મોટી વાત તો એ છે કે જિમ ગયા વિના જ તેણે આટલું વજન ઘટાડ્યું. […]

“ક્રાંતિકારી દેશભક્ત નરસિંહભાઇ પટેલ”

ફક્ત પાટીદારોના જ નહીં, આખા ગુજરાત માટે રોલમોડેલ બની શકે એવા, રવીન્દ્રનાથ ટાગોર- ગાંધી-સરદારના સાથી, ક્રાંતિકારી વિચારક-સમાજસેવક અને ‘પાટીદાર’ માસિકના તંત્રીનું સ્મરણ. ગાંધી-સરદાર-ભગતસિંહ જેવાં નામનું અને ‘ક્રાંતિ’ જેવા શબ્દોનું જે હદે અવમૂલ્યન થયું છે, એ જોતાં નરસિંહભાઇ પટેલનું નામ ભૂલાઇ ગયાથી રાહત થાય. બાકી, તેમના જેવું વ્યક્તિત્વ સમાજ પોતાના હિસાબે ને જોખમે જ વિસરી શકે. […]

40 વર્ષ બાદ નિવૃત થયેલા કોન્સ્ટેબલને DSP ખુદ ગાડી ચલાવીને ઘરે મૂકવા ગયા

રાજસ્થાન: 40 વર્ષ સુધી પોલીસમાં સેવા આપનાર કોન્સ્ટેબલ પ્રહલાદ ચૌધરીના નોકરીના છેલ્લા દિવસે એટલે કે તે નિવૃત્ત થતાં ડીએસપી ખુદ તેમને પોલીસ સ્ટેશનથી તેમના ઘર સુધી કાર ચલાવીને મૂકવા ગયા હતા. ડીએસપીએ આટલું માન આપતાં પ્રહલાદ ચૌધરી ભાવુક થઈ ગયા હતા તેમણે જણાવ્યું હતું કે, અધિકારીઓએ હંમેશા માન જાળવ્યું છે. નિવૃત થનાર પોલીસ કર્મચારી પ્રહલાદ […]

ઓલ્ડ ઈઝ ગોલ્ડ: આ છે 99 વર્ષના ‘ચમનદાદા’, એક સમયે ગાંધીજી સાથે નારા લગાવતા આજે પક્ષીઓ માટે રોજનું 5થી 7 કિ.મી ચાલે છે, લોકોના ઘરે-ઘરે જઈ ચણ ઉઘરાવે છે

નાનપણથી ગાંધી બાપુ સાથે “વંદે માતરમ્’ ના નારા લગાવનાર પાટડીના હેબતપુરના 99 વર્ષના ‘ચમનદાદા’ છેલ્લા 55 વર્ષથી ડંકો વગાડી પ્રભાત ફેરી દ્વારા પક્ષીઓ માટે ચણ ઉઘરાવતા ચમનદાદાના શ્રેષ્ઠ મિત્રો આજે માત્ર અબોલ પક્ષીઓ છે. 99 વર્ષની વયે 19 વર્ષના યુવાનને શરમાવે એવા વૃક્ષ પ્રેમી ચમનદાદા આજેય રોજનું પાંચથી સાત કિ.મી.સુધી ચાલી શકે છે. ચમનભાઇ ફક્ત […]

આ જીવદયા ગ્રુપ પશુ સેવા માટે 24 કલાક ખડેપગે ઉભું રહે છે, 30 હજારથી વધુ પશુઓની નિશુલ્ક સારવાર કરી

થાન જીવદયા ગૃપ દ્વારા શહેરમાં છેલ્લા 12 વર્ષથી બિમાર પશુઓની સારવાર કરવાની સાથે પાંજરાપોળ ચલાવવામાં આવે છે. જેમાં હાલ 300થી વધુ પશુઓનો નિભાવ કરાઈ રહ્યો છે ત્યારે આ ગ્રુપના 60થી વધુ યુવાનો 24 કલાક બિમાર પશુઓની સારવાર કરવા માટે ખડે પગે રહે છે અને થાન શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ગમે ત્યાં બિમાર પશુઓની નિશુલ્ક સારવાર […]

તાલાલાના ખેડૂતે બેક્ટેરીયા આધારિત જૈવિક પદ્ધતિ અપનાવી કેસર કેરીના બગીચાને લચલચતો બનાવ્યો, જાણો વિગતે.

નવ રચિત ગીર-સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિધ્ધ છે. અહિની જમીન કેસર કેરીને ખુબ માફક આવે છે. તાલાલા ગીર કેસર કેરીની રાજધાની છે. એમ કહીએ તો ખોટુ નથી. તાલાલા તાલુકાના 49 ગામોની 29800 હેકટર ખેતી લાયક જમીન પૈકી અંદાજિત 16900 હેકટર જમીનમાં આંબાવાડી છે. કેસર કેરીનાં આબાવાડીઓ તાલાલા તાલુકાની જીવાદોરી તો છે […]

ડેમેજ, ડ્રાય અને ખરાબ થઈ ગયેલાં વાળ માટે ઘરે જ બનાવો આ ખાસ પ્રોટીન ટ્રીટમેન્ટ, જાણો રીત

જો તમારા વાળ તૂટી રહ્યાં છે, ડેમેજ્ડ, ડ્રાય અને ખરાબ થઈ રહ્યાં છે તો તમારે વાળ માટે પ્રોટીન ટ્રીટમેન્ટની જરૂરી છે. જી હાં, જે રીતે આપણાં શરીરને હેલ્ધી રાખવા માટે પ્રોટીન જરૂરી છે. તે જ રીતે વાળને હેલ્ધી રાખવા માટે પણ પ્રોટીન જરૂરી છે. પ્રોટીન હેઅર માસ્ક લગાવવાથી બેજાન અને ડ્રાય હેઅરમાં નવી જાન આવે […]

ગુજરાતમાં આવેલ આ ગરમ પાણીના કુંડનું રહસ્ય આજે પણ છે અકબંધ, ન્હાવાથી ચર્મરોગ દુર થવાની છે માન્યતા

ગુજરાતનું એક અવું ગામ જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણનું એકમાત્ર મંદિર છે જેમાં માતા સીતાની પ્રતિમાં નથી. આ ગામમાં એવું કહેવાય છે કે જ્યારે પંચવટીમાં માતા સીતાના હરણ બાદ જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધમાં નીકળ્યા હતા તે સમયે ભગવાન રામ એને લક્ષ્મણ અહી આવ્યા હતા. તે સમયે સર્ભાવ ઋષિએ કોઢના રોગથી પીડાતા […]