સંચાલકો રૂ. ૨૦૦૦ માં મળતાં ફાયર સેફ્ટીનાં સાધનો પણ વસાવતા નથી, રાજકોટનાં ૫ ક્લાસીસમાં મનપા એ માર્યા તાળાં

સુરતમાં 19 વિદ્યાર્થીઓનાં મોત બાદ રાજકોટ મહાનગરપાલિકા ફફડી ગયું છે અને ચેકિંગ કરવા આદેશ કર્યો છે. ચેકિંગ દરમિયાન પાંચ ટ્યુશન કલાસીસ સીલ કરાયા છે. ફાયરની ટીમે સેલર, ટેરસ પર ચાલતા કલાસીસમાં ચેકિંગ કર્યું છે અને હવે રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરાશે. મનપા અત્યાર સુધી માત્ર નોટિસ આપીને સંતોષ વ્યકત કરતું હતું પરંતુ સુરતની ઘટના બાદ સફાળું […]

સુરતમાં સળગતી બિલ્ડીંગ પરથી કુદકો લગાવનાર રામ વાઘાણીને લેશમાત્ર ઈજા ન થઈ

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશીલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યા હતાં. જેમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં રામ વાઘણીએ પણ કુદકો લગાવ્યો હતો. જો કે સદનસીબે રામને જરા સરખી પણ ઈજા થઈ નહોતી. છ મહિનાથી ક્લાસમાં આવતો 15 વર્ષિય રામ વાઘાણીએ જણાવ્યું હતું કે, તે છ મહિનાથી ક્લાસમાં આવતો હતો. […]

સુરતના 21 બાળકોના મોત માટે આગ જ નહીં કોર્પોરેશન, ફાયર અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર!

સુરતમાં મોટા પ્રમાણમાં સ્થાનિક તંત્રની મિલિભગતથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે. સુરતના 7 ઝોનમાં 5000થી વધારે નાના મોટા ટ્યૂશન કલાસીસ ચાલી રહ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓ ફાયર સેફટી વિનાના અનેક કલાસીસમાં અભ્યાસ કરે છે. તેમાં પણ નાના મોટા ક્લાસીસ તો ફાયર સેફટી વગર જ ચલાવવામાં માને છે. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે ફાયર સેફ્ટી અને […]

સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનરે તમામ ટયુશન ક્લાસિસ બંધ કરવા આદેશ આપ્યા

સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોના મોતની ઘટના બની છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદ શહેરમાં આવેલાં તમામ ટ્યુશન ક્લાસિસ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ અપાયા છે. વિજય નહેરાએ ટ્વિટ કરી કહ્યું કે આપણે આવનાર સમયમાં કોઈ અન્ય અકસ્માત ના થાય એવા હેતુંથી તમામ ટ્યુશન ક્લાસિસ […]

આ છે સુરતનો અસલી ‘હીરો’ જેણે જીવ જોખમમાં મુકી બચાવ્યા બાળકોને

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ આગમાં 18થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવા સમયે આ વ્યક્તિ અસલી હિરો બન્યો હતો. જેણે બે વિદ્યાર્થીનીઓના જીવ બચાવ્યા હતા. સુરતના આ અસલી […]

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેનો એક અગત્યનો સંદેશ.

ચોમાસાની ઋતુ હતી.સારા વરસાદને કારણે નદી-નાળાઓ પાણીથી છલકાઇ રહ્યા હતા. રવિવારની રજાના દિવસે કેટલાક બાળકો નદીમાં નહાવા માટે ગયા. બધા બાળકો પ્રકૃતિનો ભરપુર આનંદ લઇ રહ્યા હતા. એક બાળક રમતા રમતા ઉંડા પાણીમાં જતો રહ્યો અને ડુબવા લાગ્યો. બીજા કોઇ બાળકોને તરતા આવડતુ ન હતુ. બધા પોતાના મિત્રને ડુબતો જોઇ રહ્યા હતા અને એને બચાવવા […]

સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગી ભીષણ આગ, 17થી વધુના મોત, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદકા લગાવ્યા

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડનાબીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી અનેક વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યાં હતાં. જેમાં 13ના મોત થયા છે. હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું આ દુર્ઘટના […]

સુખી જીવનની શીખ : રંગ-રૂપથી નહીં પણ ગુણ અને બુદ્ધિથી સારી વ્યક્તિની ઓળખ થાય છે

લોકકથા મુજબ એક રાજા ખૂબ જ સુંદર હતા. તેને પોતાના રંગ-રૂપનું અભિમાન હતું. રાજાને પોતાની સુંદરતાના વખાણ સાંભળવા ગમતા. રાજાના મહામંત્રી બુદ્ધિશાળી હતો, પરંતુ તે કદરૂપો હતો. રાજાએ એક દિવસ મહામંત્રીને કહ્યું કે મંત્રી તમે બુદ્ધિશાળી છો પરંતુ સુંદર હોય તો સારું થાત. મહામંત્રીએ કહ્યું કે રાજાજી સુદરતા તો ઉંમરની સાથે જતી રહે છે. વ્યક્તિની […]

ગરીબ બાળકો માટે આ યુવાને નોકરી છોડીને ઝોમેટોમાં ડિલિવરી બોયની જોબ શરુ કરી

ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ‘ઝોમેટો’ દેશભરમાં કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં ઝોમેટોનો અપંગ ડિલિવરી બોયનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ત્રણ પૈડાંની સાઇકલ પર કસ્ટમરને ફૂડ પહોંચાડતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોલકાતાનો વધુ એક ડિલિવરી બોય ચર્ચમાં આવ્યો છે, જે કેન્સલ થયેલા ઓર્ડરનું જમવાનું ગરીબ બાળકોને ખવડાવે […]

શું તમે જાણો છો કે આપણા ગુજરાતમાં પણ આવેલો છે અતિસુંદર હવા મહેલ ? જાણો ક્યાં આવેલો છે

હવા મહેલનું નામ પડે એટલું પહેલો વિચાર જયપુરનો જ આવે. હરવા ફરવાના શોખીન ગુજરાતીઓએ રાજસ્થાનના જયપુરનો હવા મહેલ જોયો પણ હશે, પણ શું તમે જાણો છો કે આપણા ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ સુંદર હવા મહેલ આવેલો છે? આ મહેલ જયપુરના મહેલ જેટલો પ્રખ્યાત ભલે ન હોય, પરંતુ સુંદરતા અને બાંધકામની દૃષ્ટિએ તે જયપુરના મહેલને પણ ટક્કર […]