સંચાલકો રૂ. ૨૦૦૦ માં મળતાં ફાયર સેફ્ટીનાં સાધનો પણ વસાવતા નથી, રાજકોટનાં ૫ ક્લાસીસમાં મનપા એ માર્યા તાળાં
સુરતમાં 19 વિદ્યાર્થીઓનાં મોત બાદ રાજકોટ મહાનગરપાલિકા ફફડી ગયું છે અને ચેકિંગ કરવા આદેશ કર્યો છે. ચેકિંગ દરમિયાન પાંચ ટ્યુશન કલાસીસ સીલ કરાયા છે. ફાયરની ટીમે સેલર, ટેરસ પર ચાલતા કલાસીસમાં ચેકિંગ કર્યું છે અને હવે રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરાશે. મનપા અત્યાર સુધી માત્ર નોટિસ આપીને સંતોષ વ્યકત કરતું હતું પરંતુ સુરતની ઘટના બાદ સફાળું […]