સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ શિક્ષણ સહાય નિધિ”
સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મિશન 2026 અંતર્ગત “સરદારધામ શિક્ષણ સહાય નિધિ” વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ મેળવતા સમાજના જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ” સંસ્થા દ્વારા નાણાંકીય લોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી ભાઈ-બહેનોએ તા.16/06/2019 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજીપત્રક નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો Education Loan Application Form અથવા સંસ્થાની […]