એક દિકરીની અગ્નિકાંડ પર વાર્તા
સુરત અગ્નિકાંડની કરૂણાંતિકાએ ભલભલાના કાળજા કંપાવ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દિકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી છે. જયરાજ લખાણી આજે ખુબ ખુશ હતા. મેયર બન્યાને ત્રણ વરસ પુરા થયા હતા. ઘર જાણે બગીચો બની ગયું હતું. સવારથી અનેક લોકો શુંભેચ્છાઓ આપવા આવી ગયા હતા. નોકરો મિઠાઈઓ અને […]