સુરેન્દ્રનગરમાં વીજ વાયર તુટતા બાળકનો જીવ બચાવવા ગાયે પોતાના પ્રાણ આપી દીધા!

થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ વાયર તૂટવાનો અણસાર મળતો હોય તેમ આગળ જઈ રહેલ બાળકને ગોથુ મારીને દૂર હડસેલીને તેનો જીવ બચાવી લીધો હતો. પરંતુ હેવી વીજ લાઈનના જીવતા વાયરે ગાયના પ્રાણ લઈ લીધા છે. આમ, […]

સુરતના વરાછામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કરૂણાંતિકા રોકવા મહેશભાઇ સવાણીના સંગઠન નીચે સેવા બ્રિગેડની રચના

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી ભીષણ આગમાં 22 જીવ હોમાઈ ગયા હતાં. આ દુર્ઘટનાના દેશ વિદેશમાં ભારે પ્રત્યાઘાતો પડ્યાં છે. ત્યારે ફરી આવી હોનારત ન સર્જાય અને રાહત બચાવ કામગીરીની સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે તક્ષશિલાની બાજુમાં આવેલા મિતુલ ફાર્મ ખાતે સેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. સેવા સંગઠનની પહેલી જ મિટીંગમાં વરાછા […]

દાદા-દાદી કે નાના-નાનીનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય

ખરેખર તો ગ્રાન્ડપેરેન્ટ્સનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક ખૂબ નસીબદાર ગણાય. માતા-પિતા અને શિક્ષક પણ જે નથી આપી શક્યા તેવા સંસ્કારોનું સિંચન બાળકોમાં ગ્રાન્ડપેરેન્ટસના સહજીવનથી થાય છે. ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, વડીલોનો આદર આપવો જેવા ગુણો બાળકોને કોઈ પાઠશાળામાં શીખવા મળવાના નથી હોતા, જે તેમનામાં ગ્રાન્ડપેરેન્ટસ સાથે રહેવા માત્રથી આવે છે. […]

સુરતના અગ્નિકાંડમાં કૂદેલી આરજુ ખુંટની વાત સાંભળી કાળજુ કંપી જશે, કહ્યું- ભૂસકો માર્યો અને..!!

રામ રાખે તેને કોણ ચાખે? આ પ્રસિદ્ધ કહેવત તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ દરમિયાન સાર્થક થઇ છે. જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરતી આરજુ કિશોરભાઇ ખુંટ ત્રીજા માળે ફસાઇ ગઇ હતી. નીચે ઉતરવાની સીડી આગની ઝપેટમાં આવી હતી. તેથી, અંતે ભગવાનનું નામ લઇ તેણે ત્રીજા માળેથી ભૂસકો માર્યો હતો. તે દરમિયાન નીચે ઊભેલા ટોળામાંથી એક વ્યક્તિએ નીચે પડતી આરજુને […]

ઘર, હોટેલ, મોલ જેવી કોઈ પણ બિલ્ડીંગમાં ક્યારેય આગ લાગે ત્યારે ચોક્કસ રાખજો આટલી તકેદારી

લોકોમા પણ “ફાયર એસ્કેપ” બાબતે જાગૃતિ જરૂરી છે. ઘર, હોટેલ, મોલ જેવી કોઈ પણ બિલ્ડીંગમાં ક્યારેય આગ લાગે ત્યારે નીચેની તકેદારી રાખો. (૧) સળગતી આગમા ઘેરાઇ જાઓ ત્યારે સૌથી પહેલી અને સૌથી અગત્યની બાબત એ છે કે રઘવાયા (પેનિક / panic) ના થઇ જાઓ પણ તરત દિમાગ ચલાવીને બચવાના પ્રયાસો વિશે વિચારી લો. રઘવાયા થવાથી […]

ગીરની ગાયના સહારે ભારતીયોનું આયુષ્ય 100 વર્ષ કરવાનું અનોખું અભિયાન ચલાવતા ભાવનગરના ઉદ્યોગપતિ

ભાવનગરના એક ઉદ્યોગપતિએ લોકોનું સરેરાશ આયુષ્ય 60 વર્ષનું છે. તેને વધારીને 100 વર્ષનું થાય તે માટે ગિરગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર સંજીવની છે. તેના યોગ્ય ઉપયોગ થાય તે માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યુ છે. ભાવનગર જીલ્લાનું સૌપ્રથમ USDAનું એક એકસપર્ટ અંગેનું સર્ટી પણ મેળવેલ છે. ભાવનગરના જેસીંગભાઇ જવેલર્સના નરેન્દ્રસિંહ ચૌહાણે વિશ્વભરમાં ગિરગાયના A-2 મિલ્કની માંગ […]

સુરત અગ્નિકાંડમાં બાળકોનો જીવ બચાવનાર જાંબાઝ જુવાન જતીન જીવન મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યો છે

સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી ત્યારે જીવ બચાવવાની દોડાદોડી સાથે મદદના પોકાર વચ્ચે મોતની ચીસો સંભળાતી હતી. આ અંતિમ ક્ષણોમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલા જ હતા જે આગમાં ફસાયેલાઓનો જીવ બચાવી રહ્યા હતા. જેમાં લસકાણામાં રહેતા જતીન નાકરાણીનો પણ સમાવેશ થાય છે. જતીને ત્રીજા માળે ફસાયેલાવિદ્યાર્થીઓનોજીવ બચાવ્યો હતો. જોકે, આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી […]

અંજારમાં રોજ સવાર-સાંજ ભુખ્યાને રોટલો અને તરસ્યાને પાણીની સેવા પુરી પાડે છે અલખનો ઓટલો

છેલ્લા 4 વર્ષથી નિરાધારોને 2 ટાઈમ ભોજન, ગાયોને ચારો અને પીવાનું પાણી પૂરું પાડતો અંજારનો ‘અલખનો ઓટલા’ની સેવા થકી રોજના 80 નિરાધાર માનવો અને 100 જેટલી ગાયોને આશરો મળી રહ્યો છે. આ અંગે અંજારના ‘અલખના ઓટલા’ના સંચાલક રામજીભાઈ ધુવાના જણાવ્યા મુજબ અંજાર નગરપાલિકા સામે આવેલ રામદિવપીર મંદિર પાસે છેલ્લા 4 વર્ષની નિરાધારોને 2 ટાઈમ ભોજન […]

સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર જહાંનવીના છેલ્લા શબ્દો.. ‘પપ્પા, આગ લાગી છે, મને બચાવી લો, બધા રસ્તા બંધ છે’

અગ્નિકાંડમાં ફસાયેલા બાળકોએ તેમના પિતા-ભાઈ-સંબંધીઓને ફોન કરીને ઘટનાની જાણ કરીને મદદ માંગી હતી. તેમાં એક જહાંનવી મહેશભાઈ  વેકરિયા હતી. તેને પિતા મહેશભાઈ સાથે છેલ્લે રળતા-રળતા જે વાત કરી તેનો ઓડિયો વાઇરલ થયો છે. વાંચો અક્ષરશ:… જહાંનવી : પપ્પા…પપ્પા જલદી આવો, અહીં આગ લાગી છે અહીં જલદી આવો મહેશભાઈ : કેમ કાંઈ થયું તને? જહાંનવી: નહીં જલદી આવો, રૂમ […]

ઘૂંટણના દર્દ ને મટાડવાનો આ દાદાએ બતાવ્યો ઘરેલુ ઉપાય, મધ, તજ અને ખાવાના ચૂનાનો અજમાવવા જેવો ઘરેલુ નુસખો

આજકાલ ઘૂંટણના દર્દની સમસ્યા વધતી જાય છે. શહેરોમાં તો ઠીક હવે તો ગામડાઓમાં પણ આવા દર્દીઓની સંખ્યા વધી રહ્યું છે. એટલા માટે જ છેલ્લાં કેટલાંક વર્ષોથી ની રિપ્લેસમેન્ટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સમયે એક મોટી ઉંમરના કાકા ઘૂંટણના દર્દને મટાડવાનો એક ઘરેલુ નુસખો બતાવે છે. આ કાકાનો દાવો છે કે, મધ-તજ અને ચૂનાના […]