30થી વધુ વિદ્યાર્થીઓ હોય તો ક્લાસ રૂમમાં બે દરવાજા ફરજિયાત
અમદાવાદઃ 30 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય તે કલાસરૂમમાં બે દરવાજા રાખવા ફરજિયાત છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ દ્વારા યોજાયેલા ફાયર એનઓસી અંગેના સેમિનારમાં પૂછાયેલા સંચાલકોના પ્રશ્નના જવાબમાં ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તુરે જણાવ્યું હતું. 1100ની ક્ષમતાવાળા ટાઉનહોલમાં દસ્તુરનુ લેકચર સાંભળવા 3500થી વધુ સંચાલકો હાજર રહ્યાં હતા. દર 30 વિદ્યાર્થીએ અગ્નિશામકની એક બોટલ રાખવી પડશે સવાલઃ […]